SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વૈયાવચ્ચેના લાભ ] ww માફ ગયા કે અરરર? ગુરુને અહી જીવડા છે એમ લાગવા છતાં એ આટલા બધા નિર્દય થઈ એના પર પગ ઢાખી દાખીને ચાલે છે ?’ સવારે એમને તમે રાતના આવું કરનારા ને ખેલનારા કરજો, અમે તમને ગુરુ તરીકે વાસિરાવીએ છીએ. હવે તમારા અમારા સંબંધ પૂરા થયા.' એમ કહીને ઘડીના ય વિલંબ કર્યા વિના તરત જ એમને છોડી દઈ પાંચઞાએ ચાલ્યા ગયા. કેમ ? જૂઠામાં સાચા તરીકેની બુદ્ધિ અને વ્યવહાર સારા નહિ, ધાખા દેનારા, નુક સાનમાં ઉતારનારા. માટે દ્રવ્યાચાય ત્યાજ્ય. પ્ર૦-દ્રવ્યાચાય લેાકમાં આચાર્ય તરીકે મનાય છે, તો એને આદર નહિ ? ઉ−ના, એ અધર્મીમાંથી ઉત્પન્ન થયેલ છે, તેથી આદરણીય નથી, ઉપાસનીય નથી. દા.ત. ચારીના માલથી ધનવાન થયા હાય એની સાથે સારા વેપારી વેપાર-સંબધ નહિ રાખે; ભય છે-'કદાચ એ સરકારથી પકડાયા, તા આપણે ય એમાં સવાઈશું',' દ્રવ્યાચાય કેમ સાધુ કે આચાય` થાય છે ? કહેા, માનપાનાદિની લાલસાથી. એ પૌદ્ગલિક લાલસા એ પાપ છે, અધમ છે. એમાંથી ઉત્પન્ન થયેલ સાધુપદ આચાર્ય પદ એ સ્વ- પરનુ ઘાતક અપકારક હાવાથી જરાય આદરણીય ઉપાસનીય નથી. આચાર્યાદિ-વૈયાવચ્ચયા [ ૧૦૩ આદિથી સેવામાં રોકાઈ જવું. તે પણ વિધિવત્, અર્થાત્ સૂત્રોક્ત વિધિયુક્ત એટલે કે પુરુષાદ્ધિ ધ્યાનમાં રાખીને (વૈયાવચ્ચ કરવી, ) કેમકે કહ્યું છે,-સામા પુરુષને જાણી, તથા એને અને પેાતાને (વૈયાવચ્ચથી) ઉપકાર અપકાર (શે થાય? એ) જાણી નિરાશસ બનીને, ભગવાનની આજ્ઞા છે માટે, વૈયાવચ્ચ કરવી. એટલા માટે કહે છે, શુદ્ધાશય વિશેષથી અર્થાત્ વિશુદ્ધ ચિત્ત-વલણવિશેષ રાખીને ( વૈયાવચ્ચ કરવી), અને આ વિશિષ્ટ ચિત્તવલણ તેવા પ્રકારના કાલ આદિને અનુસારે થાય, એ પહેલાં લગભગ કહેવાઈ ગયું છે, અર્થ :-માત્ર આ (કુશલચિંતન આદિ, જ ચૈાગખીજ નથી, કિ ંતુ વૈયાવચ્ચ (સેવા) આદિ પણ (ચાગબીજ) છે. વૈયાવચ્ચ એટલે આહાર વિવેચન :--આચાર્યાદિને વિષે માત્ર કુશળ ચિંતન વગેરે મન-વચન-કાયાથી ઉપાસના એટલું જ ચેગબીજ નથી, કિન્તુ એમની વૈયાવચ્ચ પણ યાગખીજ છે. વૈયાવચ્ચના અદ્દભુત લાભ આચાર્યાદિની વૈયાવચ્ચના કેવા મહાન પ્રભાવ છે, તેમજ કેવા મહાન લાભ છે, એ જો વૈયાવચ્ચ એ ખરેખર ચાગબીજ યાને યાગનુ જરા ઊંડા ઊતરીને વિચારીએ, તે લાગે કે કારણ હાય એમાં શંકા નથી. (૧) પહેલી વાત આ છે, કે વૈયાવચ્ચ વિશુદ્ધ કેટિની કરવાની છે; એટલે પૂર્વે કહ્યુ તેમ (૧) અત્યંત કર્તવ્ય-બુદ્ધિથી કરવાની છે. જેથી મન ખીજામાં જાય નહિ, ને એમાં જ તન્મય રહે. એટલે મનને ખીજા ત્રીજા ભળતા વિષેાથી મચાવી શકાય. આમ રખડુ મનને આ ઉત્તમ (टीका) नैतदेव केवल योगबीजम् किं સહિ ! ‘વૈચારૃચ ૨ " व्यावृत्तभावलक्षणमा દ્વારાવિના ’‘ વિધિવત્ ' સૂત્રાત્તવિધિયુત',શુભ યાગમાં એકાકાર કરાય, એ શુભ માન : થયું. વૈયાવચ્ચથી એના માટે લાભ થયા ! અને પુરુંવાચવે યેય ચવદ્‘રિસંતમુવયા, અવાર રડવળા ચ નાઝન। વુનાવૈયાવડિય, બાળ' નાઝ' નિરાલંનો ’ ॥ (૨) ભળતા વિકલ્પે એ અહિરાત્મભાવ છે, અહિંસુ ખતા છે. એનાથી આત્માને બચાવ્યા એટલે અંતમુ ખતા ટકી. આ પણ મેાટા લાભ બહિર્મુ ખતાના કુસંસ્કારેાને દઢ થતા રોકયા, આ પણ મેાટો લાભ
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy