SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧oo] [ગિદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ ૨ પહેલાં અદમ કરે. કેમ એમ? કારણ એ જ પેલા મુનિ આ કચે જતા, ને વચમાં કે પેટના દેષને લીધે કુદરત એને પકાવવા વચમાં ગુરુ પાસે જિનકલ્પમાં જવાની આજ્ઞા તાવ લાવે છે. ત્રણ દિવસ ભૂખ્યા રહે એટલે માગતા; પરંતુ ગુરુ કહેતા “હજી વાર છે.” દોષ બળી જાય. માટે તે આર્યુવેદ શાસ્ત્ર પણ એમ કરતાં વરસો વીત્યા. ત્યાં હવે મુનિની ધીરજ ખૂટી, તે એકવાર આજ્ઞા માગતાં, જ્યાં 'अभिनवे ज्वरोदणे विष जानीहि भेषजम् ।' - ગુરુએ કહ્યું–“હજી વાર છે,” ત્યાં પિતાની એક આંગળીને ટચાકે બોલાવતાં તડૂકીને કહે નવા તાવમાં દવાને ય ઝેર સમજત્યારે છે. હવે આમાં શી વાર છે? ભાવ એ બ્રણ ઉપવાસ કરે એટલે વાત-પિત્ત-કફના બતાવ્યો. કે સંલેખનાથી આ કાયાને હાડદોષ બળી જવાથી તાવ વગેરે સહજતાથી શાંત પિંજરશી તે કરી નાખી, હવે શી વાર છે ?” થઈ જાય. દવાની જરૂર જ શી ? - ત્યાં ગુરુ કહે છે, “તમે કાયાની સંખના બીજી વાત એ છે કે એવા ગી પુરુષને તે કરી, પણ મનની સંલેખના ક્યાં કરી છે? આહાર જ બહુ અલ૫, એટલે રોગ થવાને એ કરવાની જરૂર છે, એટલે વાર છે.” મુનિ કારણ જ ન મળે. તમને લાગશે - સમજી ગયા. અલપ આહારથી કેમ ચાલે? મનની સંલેખનામાં કષાયની પ્રહ–બહુ અલ્પ આહારથી કેમ ચાલે? સંખના કરવી પડે. ઉ૦–આ સમજથી ચાલે કે, “કહેવત છે પિતાને અહીં અભિમાન આવ્યું, એટલે સોળે સાન, વીસે વાન–સોળ વરસની ઉંમર જ ગુરુની સામે આંખ જરા ચડાવીને બેલાયું થાય એટલે “સાની=અકકલ આવી જાય, ને ૨૦ કે “હવે શી વાર છે?” તરત એ ગુરુના પગમાં વર્ષની ઉંમર થતાં “વાન શરીર ઉંચાઈ પડી ગયા, ક્ષમા માગતાં કહે છે, “પ્રભુ ! ભૂલ્ય પહોળાઈ–જાડાઈમાં તૈયાર થઈ જાય. હવે આગળ કે મેં અહંકાર કષાય ન દબાવ્યો. હવે કષાયની ખાવાની જરૂર એટલી જ કે શરીરને ટેકે સંલેખના કરાશ.” મળી રહે. આ દુષ્ટાન્ત પરથી સમજાશે, કે ત્યાગ તપથી કાયા તેડી નાખવી સહેલી છે, પરીઆ સમજથી અલ્પ આહારથી ચલાવે. સહનાં કષ્ટ સહવા સહેલા છે, પણ—એમાં રેગ થવા સંભવ નહિ કયારેક નિકાચિત પોતાનો અહંકાર આપમતિકર્મના ઉદયે રેગ આવે, જેમકે સનતકુમાર , ચકવતીને એકી કલમે સળ રોગ ઊભા થઈ સ્વેચ્છાચાર તેડી નાખવે કઠિન છે. ગયા, તે દવા વિના એ સહી લેવાની તૈયારી. | માટે જ અહંકાર સર્વ દુર્ગુણેમાં રાજા છે. ચક્રવતી એ તરત જ દીક્ષા લઈને ૭૦૦ વર્ષ એ બીજા દોષ દુર્ગુણોને પણ છાવરે છે, ને સુધી વિના દવા-ઉપચારે અને ત્યાગ-તપસ્યા અહંકાર દોષને દેષરૂપે નહિ માનવા દે, કર્યે રાખીને રે સહ્યા હતા ને? આવા જાલિમ અહંકાર-દોષને આમ જિનક૫ કે એકાકી વિહારની ઈચ્છાથી કચરી નાખવા માટે જિનશાસનમાં મક્કમ મને સંલેખના કરે. એમ એકત્વ ભાવના ગુરુતત્તવ છે, ગુરુને માથે ધરવાના છે. કેળવે, લાયસાને નિહ કરે, આત્માનું સત્વ ચારિત્ર-દીક્ષા લઈ ગુરુ કેમ કરખૂબ વિકસાવે. વાના? તો કે
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy