SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થય યાખ્યાનો-ભાગ ૨ વખતે) જ થાય છે, તે પૂર્વે નહિ) ; કેમકે માટે અશક્ત-અયોગ્ય જ બની જવાનું. ચરમ યથાપ્રવૃતિકરણના સામર્થ્યથી તેવા સાંસારિક ફળની આશંસા છતે પ્રકારને પ્રબળ ક્ષયોપશમ (ત્યારે) થયો હોય ચાગની અગ્યતા છે. છે. જેવી રીતે અપ્રમત્ત યતિ સરાગી હેવા છતાં એમને વીતરાગભાવ સમાન સમર્થ ક્ષ કેમકે, યોગમાં પ્રથમ કક્ષાને યોગ છે અધ્યાપશમ હોય છે. તેથી એ વીતરાગભાવનું ત્મ યાને શ્રદ્ધાયુક્ત જીવાજીવાદિતત્ત્વનું ચિંતન; સચોટ સાધન બને છે. જેમકે યોગાચાર્યો ને એમાં તે સાંસારિક વિષયે જે આશ્રવ કહે છે, – “ગબીજનું ચિત્ત ભવસમુદ્રમાં તવ ગણાય, એના પ્રત્યે તે પાકી નફરત પડેલાને કંઈક ઊંચે આવવાના અનુભવ જોઈએ. તે જ આશ્રવ તત્વની હય તરીકે યાને સ્વરૂપ છે, તે અનુભવ ભવ-આસક્તિની ત્યાજય તરીકે શ્રદ્ધા કરી ગણાય. જે હેય છે શક્તિને શિથિલ કરનારે છે, (અનાદિ) પ્રક એના પ્રત્યે તે અભાવ હોય. એના બદલે જે તિનું પહેલું વિપ્રિય (વિરેધી) દર્શન છે, એની આશંસા – ચાહના કરે, એને પ્રેમ કરે, અને તે તેના અભિપ્રાયને અનુસરનારું છે. : તે તે એણે શું એ હેય માન્યું ? કે આદરઆ બીજનું ચિત્ત મેક્ષના સમાગમનું ણીય માન્યું ? એટલે આ આવ્યું કે અધ્યાત્મભેણું છે. મેક્ષની ઉચિત ચિંતાના સમાવેશને અને એગ માટે જરૂરી જે આશ્રવતત્ત્વની શ્રદ્ધા કરનારું છે, ગ્રન્થિપર્વને ભેદી નાખનાર પરમ એની પ્રત્યે સાંસારિક ફળની આશંસા વિરોધી વાસમાન છે. નિયમા તેના ભેદને કરે છે. છે, તેથી એવી આશા અને આશંસાવાળું સંક્ષેપમાં ભવકારાગારમાંથી પલાયન કરાવનાર અશુદ્ધ-મલિન ગબીજ વેગને ઉત્પન્ન ન જ કાળઘંટ સમાન એ ગબીજચિત્ત છે. એ પ્રક. કરી શકે. એ તે આશંસા વિનાનું વિશદ્ધ તિવિધી દર્શન છે. એ ભવમાંથી છૂટકારો ગબીજ હોય તે જગને ઉત્પન્ન કરી શકે, કરાવનાર છે. ઈત્યાદિ. એટલા માટે જ સંશુદ્ધ કેમકે યેગને અનુરૂપ બીજ હોય તે જગેજિનકુશળ ચિત્ત વગેરે (બીજ) એવું છે, ત્પાદક બને. દા. ત. ડાંગરને અનુરૂપ ડાંગર કે અર્થાત્ તેવા પ્રકારના કાળ આદિ નિમિત્તથી બીજ ગણાય, તે ડાંગરબીજમાંથી ડાંગરનો તેવા તેવા પ્રકારના સ્વભાવે કરીને ફળપાકના અકુર ઉગે, પણ ઘઉં-બાજરી વગેરે બીજા ધાન્યના બીજમાંથી ડાંગર અંકુર ન ઊગે. પ્રારંભ સમાન છે. અહીં એક મજેને ઉપયેગી પ્રશ્ન ઊભું થાય વિવેચન – ચોગબીજની સાધના ત્રણ લક્ષણવાળી હોય ચાલુ સાધના વખતે સાધ્ય-શુભતે “સંશુદ્ધ” સાધના ગણાય,” એમ કહ્યું – ફળને વિચાર ગ્ય છે? – આવું સંશુદ્ધ સાધેલું યોગ-બીજ હોય, તે જ યોગને લાવી શકે. છેલે કારણ કહ્યું છે, કે પ્ર૦ – સાધનામાં સાંસારિક ફળ ની આશંસા સાંસારિક ફળની આશંસાથી જે જિનેન્દ્રભક્તિ -વિચાર ન કરાય, તે શું મેક્ષફળને સ્વરૂપમાં આગળ કહેશે તે સ્વરૂપ ગબીજ વિચાર કરાય ? કે ન કરાય ? સાધેતે આશંસા ચાહનાં સાંસારિક ફળની છે, ઉ૦ – પ્રશ્ન મજે છે, એનું સમાધાન તેથી તે ચિત્ત મુખ્યપણે એમાં જ જવાનું. એ છે, કે મોક્ષની આશંસા, એક્ષ-ઉદ્દેશને મન એમાં લાગવાનું નથી, તેથી એ યગપ્રાપ્તિ વિચાર જરૂર કરવાને, પરંતુ તે સાધના શરૂ
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy