________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailashsagarsuri Gyanmandir
સંપાદકીય
व्यवहारसूत्रम्
વ્યવહારસૂત્ર(સટીક)ના આ છઠ્ઠા ભાગમાં વ્યવહારસૂત્રનો ૧૦મો ઉદેશ એના ઉપરની નિર્યુક્તિ-ભાષ્ય ગાથા. ૩૮૧૦ થી ૪૬૭૫ અને તેના ઉપરની આ. શ્રી મલયગિરિસૂરિ મહારાજે રચેલી ટીકા વગેરે પ્રસિદ્ધ થઈ રહ્યા છે.
સંપાદન માટે ઉપયુક્ત હસ્તલિખિત પ્રતો વગેરેનો પરિચય અને ગ્રંથ-ગ્રંથકાર વિષેનો સંક્ષિપ્ત પરિચય વગેરે પ્રથમ ભાગના સંપાદકીયમાં આપવામાં આવ્યા છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવા.
વિશેષ
બાપ-૬
આગમપ્રકાશન સમિતિ બાવર પ્રકાશિત "ત્રિા છેસૂત્ર' માં વ્યવહારસૂત્ર અને હિંદીમાં અનુવાદ-વિવેચન પ્રગટ થયા છે. આમાં પૃ.૪૪૬માં ૧૦મા ઉદેશના સૂત્ર૧૩ અને ૧૪ વચ્ચે એક સૂત્ર અધિક જોવામાં આવે છે તે આ પ્રમાણે છે.
"चत्तारि अंतेवासी पण्णत्ता, तं जहा- पव्वावणंतेवासी नामेगे, नो उवट्ठावणंते वासी १ उवट्ठवणंतेवासी नामेगे, नो पव्वावणंतेवासी २,
संपादकीय
For Private And Personal