________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्यवहारसूत्रम्
વિશેષ સૂચના પોથી આકારે પ્રગટ થતાં આ ગ્રંથમાં પુસ્તક આકારના એક પેજનું મેટર બે પેજમાં લેવામાં આવ્યું છે. એટલે અનુક્રમણિકા વગેરેમાં પેજ નંબર બન્ને સંસ્કરણમાં સમાન રહે તે માટે પોથીમાં પેજ નંબર A- B એ પ્રમાણે આપ્યા છે.
એટલે પુસ્તકનું પેજ ૨૦ પોથીનું પેજ ૨A- ૨B સમજવું.
પરિશિષ્ટોમાં જ્યાં પંક્તિ નંબર દર્શાવ્યા છે. તે પોથીના A- B બાજુમાં સળંગ પંક્તિ નંબર ગણવાથી મળી રહેશે.
જેમ કે અવતરણસૂચિમાં તૃસ્ત્રોવા’ પૃષ્ઠ ૬ પંક્તિ માં છે તે પોથીમાં ૬A બાજમાં છે “શબ્દપ્રથા” પૃષ્ઠ ૬ પંક્તિ ૧૮માં બતાવેલ છે તે ૬B બાજુમાં છે.
भाग-२
For Private and Personal Use Only