________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિચાર સત્ર દિવસમાંહિ......... ૨
દર્શનાચારે આઠ અતિચાર–નિસંકિય, નર્કખિયઃ નિષ્યિ તિગિચ્છા અમૂઢ | દીઠ્ઠીઅ, ઉવવુડ થિરીકરણે, વછલ ભાવણે અફલા કોલેજ, ગુરૂ, જ્ઞાન તણે વિષે - નિશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધે. સત્રે સ વિલ્સન, એલિફન્સ્ટન કીધાં. છતી શક્તિએ એનસ લીધાં નહિ લઈને છોડયાં. રાખીને તે અંગે વાંચે ભયે નહિ, ET યેયથી ચૂત થો. ડોકટરાર્થે સાયન્સ લીધું. ફર્સ્ટ કલાસ તણે અભાવે, વિકપ કોલેજ તણે ક્ષેત્રે લાંચ રૂશ્વતાદિની એગ્ય ગોઠવણ ન કરી શકવાના કારણે B.Sc.ના કેર્સ કીધા ER અને વકીલ થયા. ચાર દ્રવ્ય પ્રજ્ઞાપરાધે વિણામ્યાં. તત્ર પ્રથમ દ્રવ્ય કોલેજ દ્રવ્યઃ લાયબ્રેરી
US
UT
UિT
For Private And Personal Use Only