________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર -કાલે વહુએ બહુમાણે, વહાણે તહ અ નિખ્તવણે વંજણ અત્થ તદુભએ અવિહે નાણમાયા છે ૧ જ્ઞાન કાળ વેળા ભર્યો નહિ, અકાળે ભ, અડધે લેકચરે આગમન નિગમન કીધાં. પ્રોફેસર ફેલે આદિ ગુરૂ વગે વિનયહીન બહુમાનહીન વર્યો. અનેરાં સ્ટડટસ સહ ગુરૂવર્ગ અંગે તું તાં કરી વાત કરી. અનેરાં કહે ભણી અને ગુરૂ કહ્યો. કગુરૂ કહેતાં અનેરી કેલેજના પ્રોફેસરે પરીક્ષા અંગે આપેલી ટીપ્સ વાંચી. સ્વગુરૂની ખસહણ કીધી, પાઠ કડો કહ્યો, અર્થ કૂડો કહ્યો, તદુભય કૂડાં કહ્યાં. અધ્યયન વેળાયે ધ્યાન થકી ચળ્યા. કુધ્યાન કીધાં, સુધ્યાન દીધાં નહિ. હોટલ જ્ઞાન, નાટક જ્ઞાન, વ્યસન જ્ઞાન, મસ્તી જ્ઞાન એ ચતુર્વિધ જ્ઞાન તણી અસદુહણ કીધી, હ, વિત કર્યો, અન્યથા પ્રરૂપણું કીધી. જ્ઞાનાચાર વિષઈએ અનરા જે કોઈ
૧૦
For Private And Personal Use Only