SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ] પ્રયોજન: બધાં જ શાસ્ત્રોના ચાર અનુબંધ હોય છે. તેમાંને ત્રીજો અનુબંધ. અજ્ઞાન સહિત જન્મ આદિ સર્વ અનર્થની નિવૃત્તિ અને પરમા નંદરૂપ પરમાત્માની પ્રાપ્તિરૂપ મેક્ષ. પ્રશાંતઃ રાગદ્વેષાદિ વિકારોથી રહિત. પ્રસ્થાનત્રય: ઉપદેશના ત્રણ ઉપાય ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા એ ત્રણ પ્રસ્થાન કહેવાય છે. વલ્લભાચાર્ય પ્રસ્થાનચતુષ્ટય માને છે. તે ઉપરના ત્રણમાં શ્રીમદ્ ભાગવતને પ્રસ્થાન તરીકે ઉમેરે છે. પ્રાકૃતપ્રલય: બ્રહ્માનું આયુષ્ય પૂરું થયે પ્રકૃતિના સર્વ કાર્યો પ્રકૃતિમાં લય પામે છે તે પ્રાકૃત પ્રલયને મહાપ્રલય પણ કહે છે. પ્રાગભાવઃ (ન્યાય ) ચાર અભાવમાંને એક. ઉત્પત્તિના પહેલાં, કારણમાં કાર્યને અભાવ તે; જેમ માટીમાં ઘટન, તંતમાં પટને વગેરે. આ અભાવ અનાદિ અને સાંત છે. પ્રાગ્લોપ ( ન્યાય) છ દોષ મને એક; પાછળના કારણેને અભાવ, એ દેષ છે. પ્રાજ્ઞ: સુષુપ્ત અવસ્થાને અને કારણશરીરને For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy