________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ]
પ્રજ્ઞાન : બુદ્ધિવાળું ચૈતન્ય,
પ્રતિજ્ઞા : (ન્યાય) પચાવયવમાંના પ્રથમ અવયવ; સાધ્યું ધમથી વિશિષ્ટ એવા ધર્મનું પ્રતિપાદન કરનારા શબ્દ. જેમ પર્યંત અગ્નિમાન છે.
પ્રતિપત્તિ જ્ઞાન.
પ્રતિબધ : જ્ઞાનમાં શકાણુ કરનાર સાધન, ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા પ્રતિબંધના ત્ર પ્રકાર છે. શ્રવણુ, મનન વખતે સ જડ વસ્તુઆના અનુભવ રહે છે તે ભૂત-પ્રતિબ`ધ અથવા પહેલાં જોયેલા, સાંભળેલા, અનુભવેલા પદાર્થા, પ્રસંગે વારવાર યાદ આવવા અથવા પહેલાંના પદાર્થાંમાં સંગ-આસક્તિ-પ્રીતિ રહી જવી તે ભૂતપ્રતિબંધ છે. પાપકર્માથી થયેલાં કાર્યો વૃદ્ધિ પામે તે; આ વર્તમાન પ્રતિમ ધ પણ ચાર પ્રકારના છેઃ બુદ્ધિની મદતા, કુતર્ક, વિપ યમાં દુરાગ્રહ અને વિષયાસક્તિ, મનનથી બુદ્ધિ તીક્ષ્ણ થાય છે. શ્રદ્ધાથી કુતર્ક હણાય છે. નિદિધ્યાસનથી વિપર્યયમાં દુરાગ્રહ હટી જાય છે અને વૈરાગ્યથી વિચામાં આસક્તિ રહેતી નથી. કાઈ એક પુરુષમાં દયા, પ્રોતિ, આદિ ઉત્પન્ન કરવાવાળા પ્રારબ્ધશેષ તે આગામી
For Private and Personal Use Only