________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસદ્ગુરવે નમઃ
વેદાંતશબ્દકોષ
અકૃતાભ્યાગમઃ નહિ કરેલાં કમ, સુખદુઃખાદિ ફળ આપે તે દોષ; કમ ન કર્યા છતાં ફૂલની પ્રાપ્તિ. અક્ષર અવિનાશી, પરપ્રા.
"
અખ્યાતિઃ સાંખ્ય અને પ્રભાકરના મત પ્રમાણે આ સપ છે' તેમાં ‘આ' અશ રજ્જુના છંદ પણાનું પ્રત્યક્ષ જ્ઞાન છે અને સપ્’એ પૂર્વે જોયેલા સપની સ્મૃતિનું જ્ઞાન છે. આ પ્રમાણે એ જ્ઞાન છે એવા વિવેક ન રહેતાં આ સપ છેઃ એવી ભ્રાંતિની પ્રતીતિ અને કથન. અગમ્ય : ગ્રહણ ન થઈ શકે તે, સમજી ન શકાય
'
એવું.
અગાચર : ઇંદ્રિયા તથા મનથી ગ્રહણ ન થઈ શકે એવું. બ્રહ્મ.
અજહત્લક્ષણા : ત્રણ લક્ષણામાંની એક. જેમાં વામ્ય અને ત્યાગ ન કરતાં અધિક અથ (લક્ષ્ય )નું ગ્રહણ કરવામાં આવે છે તે. જેમ કે
For Private and Personal Use Only