SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૪]. તુલા અવિધાઃ ઈદમાવચ્છિન્ન ચૈિતન્યને આવરણ કરનાર અવિદ્યા; જે ઘટાદિ ઉપાધિવાળા ચિત ન્યને ઢાંકે તે અવિદ્યા. તૈજસ: વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અને સ્વમ અવસ્થાને અભિમાની તેજોમય વૃત્તિવાળે જીવ. ત્વપદ : સાક્ષી લક્ષણવાળું જ્ઞાન, આત્મા, જીવ. દમ: ષટસંપત્તિમાંની એક; કમેદ્રિ તથા જ્ઞાને દ્રિને તેમના વિષયમાંથી પાછી વાળી પિતપિતાના ગેલકમા સ્થિર કરવી તે. બાહ્ય ઈદ્રિયાનું દમન અથવા નિગ્રહ. દર્શનઃ તત્ત્વવિચારના માર્ગો-પદ્ધતિએ અથવા મત. ન્યાય, વશેષિક, સાંખ્ય, ગ, મીમાંસા અને વેદાન્ત એ છ દર્શન છે. દાસ્યભક્તિ પોતાના ઈષ્ટદેવની પ્રસન્ન મનથી કપટરહિત નિષ્કામ સેવા કરવી તે. દુઃખહેતુ: પાપ, તાપ, દૈન્ય (દીનતા). દય : દષ્ટિને જે વિષય હોય તે; આકાર, રંગ વાળો સ્થૂલ પદાર્થ, જગત. દષ્ટિ-સૃષ્ટિ-વાદઃ દષ્ટિ એટલે અવિદ્યાની વૃત્તિરૂપ જ્ઞાન; અજ્ઞાન એ જ સૃષ્ટિ અથવા જ્ઞાન સમયે For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy