________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ s ].
•
છે. તેમાં બ્રહ્મ છે’ એવુ' જ્ઞાન પરાક્ષ જ્ઞાન છે. આવું પરાક્ષજ્ઞાન થતાં જિજ્ઞાસુ સપૂર્ણ પાપમાંથી મુક્ત બને છે, કારણ કે તેને પરમાત્માની સત્ર હાજરી છે એવું જ્ઞાન રહે છે. તેથી તેનાથી કેાઈ પાપ થઈ શકતું નથી. અપરાક્ષ જ્ઞાન : ઉપર જણાવેલ પરમાત્માનું પરોક્ષજ્ઞાન થયા પછી તે ‘ પરમાત્મા હું છું' એવા આત્માથી અભિન્ન અનુભવ થવા તે. તેને સાક્ષાત્કાર પણ કહે છે. આ અપરોક્ષજ્ઞાન પણ બે પ્રકારનુ' કહેવાય છે : દૃઢ અપરીક્ષજ્ઞાન અને અદૃઢ અપરાક્ષજ્ઞાન, દૃઢ અપરાક્ષજ્ઞાન, સંશય-વિપય રહિત પાતાના સ્વરૂપમાં નિષ્ઠા તે. અને સશય-વિષય સહિત ગુરુ-શાસ્ત્ર દ્વારા શ્રવણ કરવાથી, ‘ તત્ત્વત્તિ ’વાક્યન વિચાર કરવાથી જે જ્ઞાન થાય છે તે. વળી ન્યાયમાં પ્રમાજ્ઞાન અથવા યથાર્થ જ્ઞાન અને સ્મૃતિજ્ઞાન એવા પ્રકાર છે. તે ઉપરાંત ભ્રાંતિજ્ઞાન પણ છે. સ્મૃતિજ્ઞાન પણ એ પ્રકારનાં છેઃ એક યથાર્થ સ્મૃતિજ્ઞાન અને ખીજી' અયથા સ્મૃતિજ્ઞાન,
જ્ઞાનસાધન : શ્રવણ, મનન, નિદિધ્યાસન, તત્પદ અને ત્વ‘પદનુ. શેાધન, મનેાનાશ, વાસનાક્ષય.
For Private and Personal Use Only