________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ] ૧. સામાન્ય અહંકાર : હું એવી સામાન્ય
અહંકારની વૃત્તિ. ૨. વિશેષ અહંકાર : “બ્રાહ્મણ છું, હું
ક્ષત્રિય છું.” ઈત્યાદિ અકુરણરૂપ ચિત્તની વૃત્તિ. ૧. મુખ્ય અહંકાર ઃ ફૂટસ્થ (સાક્ષી), ચિદાભાસ અને દેહ વગેરેને એકમેક માની, અજ્ઞાનીને આખાય સમુદાયમાં “અ” શબ્દનો સંબંધ કરી જે અહમની ફુરણા થવી તે. શક્તિવૃત્તિથી જાણવા અહમ શબ્દના અર્થને વિષય કરવાવાળે અહંકાર. ૨. અમુખ્ય અહંકાર : વિવેકીને વ્યવહાર દશામાં (૧) દેહાદિ સહિત ચિદાભાસમાં અને (૨) પરમાર્થદશામાં કેવળ “ટસ્થ”. માં “અહમ” શબ્દને સંબંધ કરી જે અહમની ફુરણા થવી તે લક્ષણાવૃત્તિથી જાણવા યોગ્ય અહં શબ્દના અર્થને વિષય
કરનારે અહંકાર, અહંકારધમ : શોક, હર્ષ, ભય, ક્રોધ, લોભ,
મેહ, પૃહા વગેરે. અહંગ્રહધ્યાનઃ સગુણ અથવા નિર્ગુણ બ્રહ્મને
For Private and Personal Use Only