________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવર,
એટલે નાકમાં નાખવા “અગસ્તી યાના પાનને રસ, નાકમાં નાખ, દેવદાર, આમળાં, સુંઠ, હરડેદળ, અરડશે, એ સર્વને ઉકાળે મધ તથા સાકર નાંખી આપવો
તાઠી તાવ-શીતાફળ, કેળાં વગેરે થડા પદાર્થો ઘણા ખાવાથી, તથા તે ખાધા પછી ઉપર પાણી પીવાથી એ તાઠી તાવ ઉત્પન્ન થાય છે. તથા ઘણું ભયથી, કૌંવા અતીશે શેકથી પણ આવે છે,
તાઢીયા તાવ ઊપર ઊપાયે–ત્રીનું ચૂર્ણ છાશમાં નાખી પીવું અને થવા તાઢ આવતા વેત જ ધુમાડા વીનાના અગ્નિથી તાપવું ઈદ્રજવ, અરડુસે વાવડીંગ, ગળે, નગોડનાં પાન, ભાંગરે, સુંઠ, ભેરીંગણ અજમોદા એ સર્વને ઊકાળે આપ,
સર્વ વીશમ જ્વર ઊપર--નાગર મેથ, રીંગણી, ગળે સુઠ, આમળાં, એ સર્વનો ઊકાળે મધ, તથા પીપર નાંખી આપ, દારૂ હળદર, દેવદારૂ, ઇંદ્રજવ, મજીઠ, ગરમાળાની શીગન ગોળ, પહાડ મુળ, પીપર, અરજુન વૃક્ષની છાલ, અથવા મરી, કરીયાતું, કેરટાનું મુળ, પઘકાસ્ટ, કુડાની છાલ, ધાણા, સુંઠ, મોથ, વાળે, રીંગણી, હરડે, પીતપાપડો, કડ, ધમાસે, ગળે, એરંડાનુ મુળ, એ સર્વને ઉકાળો આપે હોય તો ધાતુ ગતવર, સર્વ વીસમ જ્વર, ત્રિદેષજવર, ભુતજવર, દુર થાય છે. કડવાં પંડળ, જેસ્ટી મધ, હીમજ, કડ, મેથ, એ સર્વને ઊકાળો આપવો. અડર, મોથ, ગળા, સુંઠ, એને ઊકાળે મધ પીપરના સાથે આપ, માતા શીત જવરકુશ-હરતાળ ૮ ભાગ, સંખ ચુર્ણ ૪ ભાગ મેરથત ૧ ભાગ એને કુંવારના રસમાં એક દિવસ ખલ કરી. શરાબમાં નાખી ગજપુટ દે, થંડુ થયા પછી પાછું ખેલ કરી મૂકવું, તે ૧ અથવા ૨ ચ ડી ભસ્મ જીરૂ તથા સાકરની સાથે આપવી, તે ઉપર એક છું પાણી પીવું, પથ્થ દહીંભાતએસિડથી સર્વ વીશમ જવર જાય છે. ગળે, આમળાં, ઉભી રીંગણી, સુંઠ, મોથ એ સર્વને ઉકાળ, પીપર, અને મધની સાથે આપ. હરડે દલનું ચૂર્ણ મધમાં આપવું. વર્ધમાન પીપર આપવી, જીરૂ તથા તેમાં તેથી બમણે જુનો ગોળ મેળવી આપો. અથવા ત્રિફલાનું ચૂર્ણ ગોળની સાથે આપવું કડવુ પડવળ, કડવું જેઠી મધ, હરડે દળ, નાગરમોથ, એને ઉકાળે આપ એક લીડી પીપર મધની સાથે આપવી. ચીકણા, આમળાં, સાલવણ, કડ, પીપર, કાળી ધરાખ, બહાનું બીલું, ભેરીંગણી, રતાંજલી અતી વીખની કળી, નાગરમોથ, ઈદ્રજવ, એ સર્વને ચોથા ભાગને ઊકાળે રાખી તેમાં ૧ ભાગ ઘી નાંખી ફરી તે ઉકાળે તાપઉપર મુકી એકલુ ઘી બાકી રેહે ત્યાં સુધી, ઊકાળ પછી તે ઘી પીવું એટલે, વિશમ
For Private and Personal Use Only