________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
જવર.
તેના સુખમાં જીના ધીની અથવા મલમની દીવેટ કરી દરરોજ નવી નાંખતા જવી, એટલે પરૂતમામ નીકળી માંસ ભરાય, એવું ન કરી એતે માંહેનું માહે પાકી હેઠે છાતીમાં ઊતરેછે, કીધા કાનમાંથી વેહેવા લાગેછે તે છેકજ અસાધ્ય થઈ પડેછે, એમાટે મહારમાં પાડી સારૂં થાય તેમ કરવુ
શન્નિપાત ઊપર ખીજા ઉપાયેા કડવુ કરીયાતુ, પીતપાપડા, ગળેા, કચારો, રાસ્ના, પીપર, કમળ કઢા, મેદી, ભેારીગણી, દેવદાર સુંઠ, હડૅદળ, ધમાસા બ્રાહ્મી એએના ઉકાળા, ત્રિદેષ જવર, દિવસની નીદ્રા, રાતના ઊજાગરા, તરસ, સ, શાક, બળતરા, દમ, એ સર્વ મટાડેછે, એજ ઊકાળામાં, મધ અને પીપર નાંખી લીધે! હાય તેા જીર્ણજવરને વીશમજવર પણ જાયછે.
જીણેજવર—( એટલે હાડી તાવ) ભ્રૂણા દિવસ શરીરમાં, રહેલાજે, ઝીણા તાવ, તેનુ કારણ પેહેલા મોટા તાવ આવ્યેા હતેા તે તાવના ત્રણ ભાગ તે એસડ વગેરે ઉપાયથી ગયા, અને ચાથા ભાગના તાવ તેની પર્વા ન રાખતાં તે તેમજ શરીરમાં રહા હૈાય તે આગળ ઉપર હાડકામાં પ્રવેશ કરેછે; તેની ઉપેક્ષા કરી હોય તેા આગળ પાંડુરોગ, ક્ષયના પરીણામ થાયેછે
જીર્ણજવરનુ લક્ષણ—દિવસે દિવસ મંદ ગતીથી અહાર એ થાયછે, અનાજ પાચન થતું નથી, ઝાડા સાફ થતા નથી, હાડકાં તપેલાં રહેછે, માટે પાણી ફ્રુટેછે, શુક્ર ધાતુ પાતળી છતાં ક્ષીણપણું ઇત્યાદી લક્ષણા જાણવાં, જીર્ણજવર કદાચ પુરી પીડા એકદમ કરતા નથી. તેપણ દિવસેદિવસ વધારે પીડા કરનારા થઈ પ્રાણ નાશ કરનાર રોગ ઉત્પન્ન કરેછે.
જીĒજવર ઊપર—નહાનાં બીલીનાં ફળ, કીરમજીઅજમે, પાહાડમુળ, પુ‘વાડીયા, ટેટુ, એને ઊકાળા લીધા હાય તા છર્ણજવર તદન જાયછે, પેટશુળ, માથાનું શુળ, શ્વાસ, કાસ, એઓના નારા થાયછે, પીપર અને જુનાગાળ, ખમણેા મેળવી લીધા હોય, તેા જીર્ણજવર, અજીરણ, અન્નીમદ, ઉસ, અરૂચી કરમ, વાસ, સર્વેને નાશ થાયેછે, ગળાના ઉકાળા પીપર નાંખી દેવા, એટલે કફથી ઉત્પન્ન થયેલા જીર્ણજવર જાયછે, જીરૂ, અને ત્રણ વરસના જુના ગાળ એ ભેગાં કરી નીત્ય સવાર સાંજ લેવું. ગળાનું સત્વ ધી સાકરની સાથે અથવા મધ સાફરની સાથે લેવું ગળે, નહાના ગોખરૂ તથા તેના ચાથા ભાગની સુંઠ એના ઊકાળે સાકરની સાથે આપવા. તેથી સાત દિવસમાં જીર્ણજવર જાયછે, ક્ષુધા પ્રદીપ્ત થાયછે, ધાતુ જમવા લાગેછે. કાળીધરાખ, ગળા, કાકડશીગી, નાગરમોથ, રતાંજલી; કડુ, પહુાડમુળ, સુંઠ, કરીયાતુ, ધમાસા, વાળા, ધાણા, પદ્મકા”, કાળેા વાળે,
સ
For Private and Personal Use Only
1