SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ જવર. તેનું લક્ષણ મનને પીડા, ભ્રમ, મુછા, આળસ, વિશએવીના બીજા કામને, કંટાળે, ગાત્રે સુકાં થવાં, કપુર, ચંદન, સીતલ છાયા, અજવાળીયું સીતળ પદાથનાં સેવનની ઇચ્છા, ધારવાસ નાંખવા, કેઈ વખત બેભાન થવું, મોહવશ થવું, નીડા, લજ્યા, બુદ્ધિ, ધીરજ એઓનો ક્ષય, બળતરા વિશેની વેદના, ઇત્યાદી થાય છે, કામ જવર ઊપર ઉપાય-ખુબસુરત, સણગારેલી સુગધના લેપ કરી યુક્ત, રસીક, કામથી ચકચુર થએલીઓ, તથા વીષયનું ભાષણ કરનારી એવી તરૂણ સ્ત્રીઓનું આલીગન, તથા સંભાષણ તથા સ્પર્શ વગેરેથી કામવર શાંત થાય છે, નિરમળ સ્થળ, કમળનું વન, ખુશબોદાર ફુલે ઉપરથી આવેલો વાયુ, જળકીડા, સારાબાગોમાં ફરવું, સ્વરૂપવાન સ્ત્રીને સમાગમ, એવા ઊપાયોથી વરહક્વર, જાય છે. કામજવર, ધજવર, શેકજવર, ભયજવર–એ સર્વ ઊપર, પત માવવાના ઉપાય કરવા, વિષજવર ઊપર–પીત શમાવવા વાળા ઉપાયો કરવા તથા ઝહેર ઉપર જે ઊપાયો હોય તે કરવા. શ્રમજવર ઊપર—ઘી આપવું, તેલ વગેરેનું મરદન શરીરને કરવું, તથા માંસરોદન એટલે માંસરસ ચુત ભાત તથા દુધભાત તથા મદીરા આપવી. બળતરાથી ઉતપન્ન થયેલા તથા ક્ષતથી ઉત્પન્ન થયેલા જવર ઉપર ગરમ ઉપાય વિના ચીકણા તથા મર ઉપાયો કરવા. પસીનાશી ઊતપન્ન થએલા જવર ઉપર–વાત વગેરે દોષોને વિચાર કરી ઘટારત પ્રમાણે ઉપાય જવા, ઉનું પાણી આપવું અથવા શરીર રગડવું. ત્રીકટુ, હીંગ કરી આતું એનું ગુરણ આપવું શપાત જવર--આ શત્રિપાત નથી કેવળ મૃત્યુજ છે. શત્રિપાતને જે વઘ જીતે છે, તે મૃત્યુથી જય પામ્યો. તેમજ શત્રિપાત રૂપી દરીયામાં ડુબેલાને જે કહે છે, તેના ઉપકારના બદલામાં પિતાની સર્વ મીલકત તેને આપે તેપણ થોડી છે. શનિપાત જવર –(એટલે વિદેાષ જવર) વાયુ વગેરે દેવ કેટલાએક For Private and Personal Use Only
SR No.020871
Book TitleVaidyasar Sangraha
Original Sutra AuthorN/A
AuthorRaghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
PublisherVinayak Mahadev Amraopurkar
Publication Year1900
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy