SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાક. ૧૫૯ કરવે તે ધીમાં શેકી તેનેા લાદા કરવા પછી સાકરના પાક કરી તેમાં સુંઠ, મરી, પીપર, હરડે, બેહડા, અમળા, કપુર, જટામાંસી, તજ, જાવી, એલચી, ખેરસાલ ગળા, સુખડ, વાળા, કબામચીની, લવીંગ, ધેાળી મુસળી, મારવેલ, અજમા, અજ માદ, તગર, મજીઠ, લે’ડીપીપર, ભેાકેાળુ, જાયફળ, રૂમીમસ્તકો, જીરૂ, સમુદ્રસેાસ, મેદ્દાલકડી, લેાહુ, રસેંદ્ર, અંગ, કેશર, એ સરવ એસડા એક એક તાલા લઇ પાકમાં નાખી પાક કરવા, તેમાંથી એ તાલા પાક નીત્ય સવારમાં ખાવે, તેથી આહાર પ્રકા રના કોડ, પ્રદર, અગ્નિમઃ, દંતવીકાર, સર્વ વાયુવીકાર દુર થઇ બુદ્ધિ, મેધા, અવરદા પુષ્ટી સારા થાયછે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એરડ પાક—ચેરડી ૧ રોર લેઇ સેકવી, અને ઊપરના ફોતરા કાઢી તેમાંયલી અંતર જીભ કાઢી મગ જે રેતે વાઢવા પછી ૪ શેર દુધમાં નાખી તેને માવા કરવા અને ઘીમાં તળવા, તે પક્કા એ શેર સાકરના પાકમાં, નાખવા તથા તેમાં બીજા આસા એવા કે મુઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, નાગકેશર, એલચી પીપરીમુળ, ચીત્રક, ચવક, ગળાનુ સત્ય, કચારા, અજમા, અજમેાદ, હળદર, દારૂ હળદર, આસદ, ચીકણા, પહાડમુળ, શેરણી વાવડીંગ, ગાખરૂ, કુંડાની છાલ, દેવદાર વૃદ્ધદારૂ, ભેાકેાળુ એએક એક તાલે લેઈ તેનું ચુરણ કરી નાચ્યઊ, પછી પાક વટાવી, તેના ચાસલા વાસણમાં ભરી મુકવા, તેમાથી એક ચેાસલું નીત્ય ખાઊ તેથી વાયુની વ્યાધી, શુળ, સાથ, અંડવૃદ્ધિ, ઊંદર, પેટફુલવું, ગુલ્મ, અમવાત, કે ઝલાય તે, હેડકી, સ્વાસ કાસ, પક્ષાધાત, પશુપણ, અરદીતાદી વાયુર્ગ, અમરી, આયરોગ નાશ પામી અલ વીર્યપુષ્ટી થાયછે. જીરા પાક—એક સેર જીરૂ’, ૪ સેર દુધમાં પકવી તેનેા માવેશ કરવા તે ધીમાં સેકશ, પછી એ સેર સાકરના પાક કરી તેમાં તજ, જાવ'ત્રી, એલચી, નાગકેશર, પીપર, સુ', જીરૂ, નાગરમેમથ, વાળા, દાડમની છાલ, રસાંજન, ધાણા, હળદર, સાલ મમીશ્રી, વંશલેાચન, તવકીર, એ દરએક એસડ એ બે તાલા ખાંડી નાખી જીરાપાક કીવા જીરા અવલેહુ, પ્રદર, રક્તપીત્ત, મુખરોગ, પ્રમેહ, અશ્મરી, જીરણવર, દાહ, પીનસ, અરશરોગ, એની શાંતી કરેછે. 2 For Private and Personal Use Only સેવતી પાક કાંટાવાલી સેવતીના ૧૦૦૦૦ ફૂલ લઇને ધીમાં તલવુ' પછી ખડી સાકર ૨ શેર્ લઇને તેના પાક કરી તેમાં તજ, વેલચીદાણા જાવંત્રી તથ નાગકેશર ચાર ચાર તાળા, અને મનુકા અરધ શેર, મધ તાળા૪, ગુળવેલનુ સત્વ ૮ પલ, આ પ્રમાણે છણસ લઈ તેના પાક કરવા તેનુ સેવન કરયાથીજીરણજ્વર, ઉધરસ, ખાંસી, તેમજ, છાતીમાં ક્ષત પાયાથી થએલી ખાંસી, પ્રદર, રકતદાય - અરશ, નેત્રરોગ જાયછે, " મેથી પાક—અરધા શેર મેથી, પાશેર સુંઠ આ બેઉનુ ચુર્ણ કરી દુધાં
SR No.020871
Book TitleVaidyasar Sangraha
Original Sutra AuthorN/A
AuthorRaghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
PublisherVinayak Mahadev Amraopurkar
Publication Year1900
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy