SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાક. ૧૫૭ નારીલ પાક–લીલા નારીયેળ નંગ પકેડીને પાણી લઈ જુદું મુકવું અને નારીયેલ ખમણી ઘીમાં શેકતે નારીએલના પાણીમાં સાકર સાડાચાર શેર નાંખી પાક કરે, તેમાં ઓસડો નાખવાના તે એવા કે, આસંધ ૧ તોલ, જાયફળ ૧ તજ ૧ એલચી ૧ પત્રજ ૧ નાગકેશર ૧ વંશલોચન ૧ કેશર ૧ ઇલાયચી દાણું ૧ કેયલીના બી માયેલા ગોળા ૮ બદામ ૮ સુંઠ૧ જીરૂં ૧ વાવડીંગ ૧ ચાળી જાવંત્રી એ એસડે તેમાં નાખી પાક કરે, એ પાક સેવન કરવાથી અમ્લ પીત્ત, ક્ષય, પંડ, અગ્નિમંદ, રક્તપીત્ત, વીશ, વાતરકત, ગ્રધ્રસી, નેત્રરોગ એને નાશ કરે છે, તથા એ વાજીકરણ છે, બલ ધર્ય કરનારે સુકવર્ધક ઈત્યાદી ગુણ છે, ખારપુરણ પાક–ખારેક પકે શેર લેઈ તે માંએલાં ઠલીયા કહાડવ અને તેમાં તાલીમખાનાનું બી દુધમાં વાટી ભરવુ ઊપર સુતર વેટઊ પછી ૪ શેર દુધ લઈ તેમાં તે ખારેક ધીમા તાપથી પવી, દુધ થવા વખતે વાસણના મો ઊપર લુગડું બાંધી તેઊપર ૧ તેલુ અફેણ ઝીણું કરી વેરઊ તે ઊપર બીજુ લુગડ ખાંધી ઊપર ઢાકણ મુક દુધના બાકથીતે આફેણ કવીતે થઇ તે દુધમાં ઊતરે છે, પછી તે દુધ અવટાવી મા કરે અને પા બે શેર સાકરને પાક કરી તે પાક થયા પછી તેમાં એવા એસડે નાખવા કે જાયફળ તેલ ૧ જાવંત્રી ૧ લવીંગ ૧ ગેખરૂ ૧ તજ ૧ તમાલપત્ર ૧ નાગકેશર ૧ એલચીદડા ૧ સમુદ્ર સેશ ૧ ખુરાશની અજમો ૧ અજમે ૧ ધોળી મુસળી ૧ કાળી મુસળી ૧ કપર ૧ સાલંમીશ્રી ૧ કેળ ૧ કવચ બી ૧ અકલકારે ૧ ખસખસ ૧ દર ૧ ત્રીફલા 1 કેળું ૧ બદામ ૧ આસંદ૧ ધોળી ચણેટી ૧એ એસડ પાકમાં નાખી પાક તયાર કરે તે ખાવાથી ધાતુક્ષય, ધાતુશ્રાવ, બહુશ્રાવ, શંકપણું, અલ્પવીપણું, ઈત્યાદી રોગ મટે છે, લસણ પાક–પાશેર લસણ છોલી રાતે છાસમાં પલાળઊ એટલે તેની દુરગધી જાય છે. સવારે પાણીથી ધોઇ પછી વાટી લેંદો કરે અને બે પાણીમાં ઉકાળ, પછી ધીમાં શેકી તેમાં એવા એસડા નાખવા કે રાષ્ણુ, શતાવરી, ગળે સત્વ, કચરે, સુંઠ, દેવદાર, ભેસવેલ, અજમે, ચીત્રક, વરીયાળી, સાડી, ત્રીફળા, પીપર, વાવડીંગ, એ એસ એક એકલે લઈ તેનો ભૂકો કરી નાખે, ચંડ થયા પછી તેમાં પાશેર મધ નાખવી, સાકરનો પાક કરી તેમાં ઉપરના એસડા નાખી ચાટણ કરવું તેમાંથી ચાર તોલા નીત્ય ખાઊં તેથી, મુંઠવાયુ, અનુગ્રહ, અક્ષપંક, કેડ, સાથળ, તથા સરવ આંગના સાંધાગત વાયુ એ દુર થાય છે, તથા વાન સારે કરે છે, અવરદા વધારે છે, પછી તથા બળને આપે છે, અમૃતભીલાતક પાક–ઝાડ પરથી પવન વડે ખરી પડેલા ભીલામા શેર લાવી ઇટના ભુકાવડે ખડખડાવવા, પછી ઘેઇ પવનમાં સુકવવા અને તેના કકડા કરી થી ગણા પાણીમાં ઉકાળવા, ચેાથે ભાગ રહયા પછી તેટલુદુધ નાખી ભાવે For Private and Personal Use Only
SR No.020871
Book TitleVaidyasar Sangraha
Original Sutra AuthorN/A
AuthorRaghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
PublisherVinayak Mahadev Amraopurkar
Publication Year1900
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy