SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રષાયન. સડે, નવા વથા સરખે ભાગે લઈ ઝીણું કરવા, ગળી ઝીણી બાંધી તે એકલી કીંવાપાણીની સાથે આપવી, તે ઊપર પાનનું બીડું ખાવું એટલે ખાંગાપણું, લગડ પણું, ગધસી વાયુ, આમવાયુ શૂળ, કફ મીશ્રીત વાયુ, સોજો, કંપ વાયુ, પ્રતાનક વાયુ, વીશુચીકા, અરૂચી, અપસ્માર તથા ગ્રહણી, એસર્વ રેગાઊપર આપ. નરસીંહવડવાનળ રસ–પીપરી મુળ સુઠ, મરી, પીપર, ચીત્રક, લસણ, સાજીખાર, જવખાર, પાપડખાર, ત્રિફલા, અજમે, અડર, અજમદ, કોસ્ટ ઊનાળી, પહાડ મુળ, મીઠું સુરણ, ખારૂં સુરણ, કાંડવેલ, કરિઆતું, રેવાગીની, જીરૂં, શાહજીરૂં, લેંડી પીપર, એ સર્વ સરખા ભાગે અને દાંતી મુળ, સર્વની બરાબર તથા પંચ લવણ, તેડ, ઇંદ્રજવ, એ સર્વ સરખા ભાગે નાખીને નેપાળે સર્વની બરામર અને ગાળ સર્વથી બમણું નાંખી ગોળી બેરનાઠળીયા જેવડી બાંધવી, દરરોજ એક એક ગોળી ગરમ પાણીની સાથે આપવી, એટલે આઠ પ્રકારના ઉદરમાં પાંચ પ્રકારના ગુલમ, પાંડુ રોગ, સોજો, કમળે, ત્રણસેં શૂળ, એશી વાયુના રોગ અઠાર કેડ, વીસ પ્રમેહ, અસ્મરી ઊદાવર્ત, મુત્રક્રછ, હરસ, અંતરગળ અજીર્ણ, તાવ, કરમ વીકાર, વિશભજવર, એટલા રેગ દુર થાય છે. વાતરાક્ષસ રસ–પારામાં મારેલું નુ ૧ ભાગ, રસીંદુર ૧ ભાગ, બંધક ૧ ભાગ, કાંત ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, સારૂ શુદ્ધ કરી મારેલુ તાંબુ ૧ ભાગ, એ એકઠાં કરી સાડી ગળે, ચીત્રક, નગેડ, અરડુસે, એના રસમાં ત્રણ ત્રણ દિવસ ખલ કરી શરાવમાં નાખી ૭ કૌંવા ૮ અડાયા છાણને હલકે પુટ આપવો થંડુ થયા પછી ચૂર્ણ કરી મુકવુ એ એસિડ ચણેઠી ભાર ઘટતા અનુપાનથી આપવું તેથી વાયુ ગ, ઊરૂસ્તંભ, વાતરક્ત, ગાત્રભંગ, ધનુર વાયુ, પક્ષઘાત, વાયુ, સંધીગત વાયુસુનું તથા બહેરાપણું, શૂળ, ઊનમાદ, એ રેગ દુર થાય છે, લઘવાત વીવંસ-પારે, ગંધક પારાથી ચોથા ભાગ, વછનાગ ભાગ ૧૬ ભાગ એને ખલ કરો, ચીત્રક મુળના ઉકાળાની ભાવના આપવી, એ માત્રા ૧ વાલ આપવી આક્ષાઘાત, આમવાયુ, દાંતબેસી ગયેલા, સર્વ શરીર તા પડેલુ ઇત્યા દિરે મટે છે. કલ્પતરૂ રશિષ્ય ભસ્મ ૧, પારો ૧, માક્ષીકલ, કણખાર ૧ હીંગળે , મનશીળ ૧, ગંધક શુદ્ધ ૨, તામ્ર ૨, લેહ ૨, એ સર્વ એસડે એકઠાં કરી તેને લીંબુ ના રસમાં ખલ કરો અને સુર્યપુટ આપવા, અને ત્રણ માસા કબાબચીનીના ચુર્ણ માંએક ચાદી ભાર માત્રા આપવી, અનુપાન ઊહુ પાણી, એથી ઘણી પ્રકારના કેડ, ઊદુબર કેડ, જાય છે. તથા ક્ષયજવર, ધાતુગત જ્વર, એ ઉપર મધ પીપરના સાથ આપવી, અને શુળ, આમવાયુ, સુતીકાવાયુ, ઊન્માદ, પાંડરગ, એ ઉપર હરડે અને ગોળ, એમા આપવી એવીના બીજા રોગો ઉપર આદાના રસમાં આપવી. For Private and Personal Use Only
SR No.020871
Book TitleVaidyasar Sangraha
Original Sutra AuthorN/A
AuthorRaghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
PublisherVinayak Mahadev Amraopurkar
Publication Year1900
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy