________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
૨ષાયન.
રેગ તથા અવસ્થા જેઈ અનુપાનના સાથે આપવી. એટલે નવર, બળતરા વીશમજ્વર, પ્રદર,મેહ, ભ્રમ, ઉલટી વગેરે રોગોની શાંતી થાય છે,
અટમત રસ-પારો ૧ ભાગ, હીંગળો ૧ ભાગ, મનસીલ ભાગ, સે, મલ ૧ ભાગ, હરતાળ ૧ ભાગ, મુરદાડની સીંગી ૧ ભાગ, ફટકડી ૧ ભાગ સોનુ ના ભાગ રૂપુ - ભાગ રસકપુર ૯ ભાગ, ગંધક ૬ ભાગ, એ સની એકડેકાણે કાજળી કરી એટલે ઘણું ઝીણું ઘુંટી કપડમાટી કરેલી સીસીમાં નાંખી વાલુકા યંત્રમાં પકવવું. અગ્રી સેલ પહાર આપ, પ્રથમ ભડકાને અગ્ની ૪ પિહર, અને ધીમો ૮ પહર અને ભડાઝી ૪ પહેર, પછી પોતાની મેળે થંડુ થયા પછી શીશીના ગળા ઉપર રસાયન વળગે છે, તે લેઈ મુકવું, વાતરોગ, શત્રીપાત, વાયુ અને કફથી ઉત્પન્ન થએલ કાસ, તથા સ્વાસ, ઈત્યાદી રોગ ઊ પર આપવું,
નારસીંહ રસ-વછનાગ ૪ ભાગ, બંગ ૩ ભાગ, પારે ૧૪ ભાગ, ગંધક ૧૫ ભાગ,એને ભાંગરાના રસમાં ખલ કરે પછી ચીત્રકના ઊકાળામાં ૧ દિવસથુંઢવું તથા આદાની ૧ ભાવના આપવી, તેને લૉદા કરી શરાવમા મુકી બે પહેર આંચ આપવી, ઠંડુ થયા પછી ફરી ૪તેલા વછનાગ નાંખી ગોળી બાંધવી, એની માત્રા બે વાલ યોજવી, એટલે રાજ્યક્ષમા, ઘણે પેશાબ, વીધી, શવાસ, કાસ, વીસમન્વર, સુવારેગ, શુળ, મેહ, શેક, પાંડુ રોગ, તથા ગળાને રોગ એ સર્વ મટવાવીશે આ નારસીંહુ રસ ઘણે ઊપયોગી છે.
વાંતીને મટાડનાર રસ-લેહ, શંખભસ્મ, ગંધક, પારે એસરખા ભાગે લઈ કુવાર, ધંતુર, તથા ચુકે, એના રસમાં ખલ કરે, પછી લોદ કરી તે ઊપર સાત કપડમાટી કરી પુટ આપો, પછી ખલ કરી મુકવું, બે વાલ ઓસડ અજમો તથા વાવડીંગના ચુર્ણ સાથે મધ નાંખી આપવું તે ઊપર પીંપળાના ખારનું પાણી પીવું, એટલે કમી ઊલટી બંધ થાય છે,
સ્વછંદભૈરવ રસ–પોરે ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, ગંધક ૧ ભાગ, જા યફળ ના ભાગ એકઠું કરી તેનાથી અધું પીપરનું ચુર્ણ નાખવું અને ખલ કરો. પછી અનુપાન છતાઠી તાવ, સંન્નિપાત જ્વર, વીશુચીકા, વીષમજવર, જીર્ણ જવર, મંદાગ્ની, માંથાને રોગ, વગેરે ઉપર આ સ્વદભૈરવ આપ
અવકંચુકી રસ-પરે ૧ભાગ, ગંધક ર ભાગ, આમળાં ૧ ભાગ, પીપરી મુળ ૧ ભાગ, નીરવીખી ૧ ભાગ, પીપર ૧ ભાગ, મરી ૧ ભાગ, મરાઠી ૧ ભાગ, વાવડીંગ ૧ ભાગ, પત્રી ૧ ભાગ, લવીંગ ૧ ભાગ, હળદર ૧ ભાગ, દારૂ હળદર ૧ ભાગ, વજ ૧ ભાગ, દીવેચી અજમો ૧ ભાગ, અજમે ૧ ભાગ, આદાને રસ ૧.
For Private and Personal Use Only