________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાયન.
૧૫
અગ્નિમા ઇત્યાદી રોગ ઊપર આપ્યુ. હાય તા તેના નારા કરેછે. ગ્રહણી ઊપર આપી હોય તે। હીંગ, સીંધાલેાણ, જીરૂ, એના ચુર્ણની સાથે આપવી, પાંડુ રાગ તથા પિતથી થયેલા વીકાર ઊપર એકલા જીરાનીસાથે આપવી, બીજા રેગા ઊપર નજર યાચાડીને આપવી.
લાકનાથ રસ—પારો ૨ ભાગ, ગંધક ૨ ભાગ, એની એકઠી કજલી કરી પારાથી ચારધણી કાડીયેા લેઇ તેમાં તે કજલી ભરવી, પછી ટંકણખાર ૧ ભાગ લેઇ ગાયના દૂધમાં વાટી તે કાડીયેાના મેહારુ તેની મુદ્દા આપવી, પછી શ ́ખના કકડા ૮ તાલા લેઈ તેમા માંહેના અડધા કકડા શરાવમાં નાખી તે ઉપર કેડીયેા મુકી તે ઉપર બીજા કડા નાંખી ઉપર મીંજી શરાવ એસાડી કપડ મટ્ટી કરી ગજપુર આપવા. પાતાની મેળે થંડુ થયા પછી કહાડી ખલ કરી સીસીમાં ભરી મુકવું, એનાં અનુપાના અનુપાન પ્રકરણમાં લખેલાં છે તે પ્રમાણે ચેાજના કરવી.
ક્ષારતામ્ર રસ-શંખભસ્મ, તામ્રભસ્મ, કાડીભસ્મ, લેાહુભસ્મ, મહુરભસ્મ, ઢંકણખાર, જવખાર, ત્રીકટુ, સીધાલેાણ, એ સર્વને ભાંગરે, અડુરસા અને આદુ એના રસાની ભાવના આપી તેની ચણ્યા જેવડી ગાળીયા કરવી તે અનુપાનની ચેાજના કરી આપવાથી અતીસાર ગ્રહણી, અગ્નિમદ, શૂળ, ઇત્યાદી
દુર થાયછે.
ગ્રહણી ગજકેશરી-પારે, ગંધક, અભ્રક, લેહ, હ્રીંગળા, માળ ખીલું, વછનાગ, ત્રિકટ્ટ, ભાંગ, નાગરમાથ, દાડમની છાલ, ઈંદ્રજવ, જાયફળ, માચરસ, અતીથીખની કળી, ધાવરીનાં ફળ, કાઠ, અજમા, ચીત્રક, ટંકણખાર, કાચાંનાં સીજ, અફેણ, એ સર્વ એસડા સરખા ભાગે લેઈ તેને ધંતુરાના રસની ભાવના આપી ગાળી। તુવર જેવડી ખાંધવી, તેથી અતીસાર, ગ્રહણી, અગ્નિમ શૂળ, પાંડુરોગ, ઇત્યાદી રોગ સારા થાયછે, અનુપાન, છાશ અથવા દહીંમાં .
ગ્રહણી કપાટ રસ—સુંઠ, મરી, પીપર, ગંધક, ટંકણખાર, પારા, કાડીની ભસ્મ, વછનાગ, એ સરખે ભાગે લેઇ, લીંબુના રસમાં ખલ કરવા, તે માત્રા અડદ જેટલી, ધી, મરી તથા સાકર એકઠાં કરી તેમાં આપવી,
ગ્રહણી વર કપાટ રસ૧ સાક્ષીક, ૧ માકતીક, ૧ સુવર્ણ ભસ્મ, ૨ ગ ૫૬ ૩ પારે, એના કાઠાના રસમાં ખલ કરવા, પછી તે ઓસડ હરણના સીંગમાં શરી મધ્યમ પુટ આપવા પછી તેમાંથી કાઢી ચીકણાના રસમાં સાત ભાવના આપવી, અંબાડાના રસની ત્રણ ભાવનાઓ, લેધર, અતીવીખની કળી, નાગરમેાથ, ધાવરીનાં ફૂલ, ઇંદ્રજવ, એ દરેકની ત્રણ ત્રણ ભાવના આપવી,એની એક અડદ જેટલી માત્રા મરીનેા ભુકા અને મધમાં આપવી, તેથી સર્વ પ્રકારના અતીસાર અને સંગ્રહુણી બંધ થઇ અગ્નિ પ્રદીપ્ત થાયછે,
For Private and Personal Use Only