SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રષાયન. ૧૧૫ દેલાયંત્ર–ઊકાળા વગેરેની જણસે કહેલી મહેટ હાંડલામાં નાંખી અને જે ઓસડ શેધવાનાં હોય તેની પિટલા કરી હાંડલાના ઉપર સળી મુકી તેને તે પોટલી બાંધી હાંડલામાંની જણસેમાં જરા ડુબે એવી લટકતી રાખવી અને અગ્નિ લગાડવું એટલે પિટલી માંહેનો એસડે પકવ થઈ શુદ્ધ થાય છે. ગર્ભમંત્રઅર્ક કાઢવાનું છે તો એક વાસણમાં ઈટ મુકી તેઉપર વાટકી મુ. કવી, અને વાસણમાં વાટકીના ફરતી જણસે નાંખી તે વાસણના મેં ઉપર બીજી પાણીના ઘડી યાળ જેવી પાતળી વાટકી મુકવી. અને માટી લગાડી સાંધો બંધ કરે તે વાટકીમાં પાણી નાંખી યંત્રના નીચે ધીમે તાપ કરે, પછી ઉપરની વાટકી માંહેનું પાણી ગરમ થાય એટલે તે કહાડી બીજું પાણી નાંખતા જવું, એપ્રમાણે કરવાથી ઊપરની વાટકીના તળીયે બાફ જામી યંત્ર માહેની વાટકીમાં અર્ક અથવા તેલ પડે છે, પાતાલમંત્ર–એક હાથ પહેળે તથા તેટલે ઊડે એ ખાડો કરી તેમાં એક વાસણ મુકવું અને બીજા હાંડલામાં જોઈએ તે ઓસડ નાંખી તેનાં માં ઉપર છીદ્રપાડેલું શરાવ મુકી તે હાંડલુ શરાવસહીત ખાડા માંહેના વાસણ ઉપર ઊંધુ મુકી ચુનો તથા લેટવડે તેના સાંધા બંધ કરી મજબૂત કરવું પછી ઉપરના હાંડલાના થડ સુધી માટી ભરવીને હાંડલા ઉપર – અગ્નિ કરે એટલે અંદરના એસિડનું તેલ નીકળી રાવના છિદ્રની વાટે નીચેના વાસણમાં પડશે. For Private and Personal Use Only
SR No.020871
Book TitleVaidyasar Sangraha
Original Sutra AuthorN/A
AuthorRaghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
PublisherVinayak Mahadev Amraopurkar
Publication Year1900
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy