SearchBrowseAboutContactDonate
Page Preview
Page 912
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ ગુજરાતી અનુવાદ અ. ૪. પચીસ ભાવનાઓનું નિરૂપણ સૂ. ૧૨ પાંચ વ્રતની કુલ આ પચીશ પ્રકારની ભાવનાઓ છે ૧રા તત્ત્વાર્થ નિયંતિ–પહેલાં પ્રાણાતિપાતવિરમગુ આદિ પાંચ મહાવ્રતનું પ્રરૂપણ કરવામાં આવ્યું, તે વ્રતને દઢ કરવા કાજે પ્રત્યેક વ્રતની પાંચ-પાંચ ભાવનાઓ કહીએ છીએ તે પૂર્વે તેને સ્થિર રાખવા માટે ઈર્યા વગેરે પચીશ ભાવનાઓ કરવી જોઈએ. સર્વથા પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રતની તથા એકદેશ પ્રાણાતિપાતવિરમણ રૂપ આJવતની સ્થિરતા-દઢતા માટે નીચે લખેલી ભાવનાઓનું સેવન કરવું જોઈએ. (૧) ઈસમિતિ (૨) મનગુપ્તિ (૩) વચનગુપ્તિ (૪) એષણ (૫) આદાન નિક્ષેપણ (૬) આલેચ્યસંભાષણ-સમજી વિચારીને બોલવું (૭) કેને ત્યાગ (ટ લેભને ત્યાગ (૯) ભયને ત્યાગ (૧૦) હાસ્યને ત્યાગ (૧૧) અઢાર પ્રકારથી વિશુદ્ધ વસતી (સ્થાન)નું સેવન (૧૨) દરરોજ અવગ્રહની યાચના કરીને ઘાસ લાકડાં વગેરે એકઠા કરવા (૧૩) પીઠ-ફલક વગેરે માટે વૃક્ષ વગેરે કાપવા નહીં (૧૪) સાધારણ ભેજનનું વધારે પ્રમાણમાં સેવન ન કરવું (૧૫) સાધુઓની સેવા કરવી (૧૬) સ્ત્રી, પશુ અને પંડક (નપુંસક-ફાતડા)ના સંસર્ગવાળા શયન આસન સ્થાનનું સેવન ન કરવું (૧૭) રાગપૂર્વક સ્ત્રિઓની કથા ન કરવી (૧૮) સ્ત્રીઓની મનહર ઇન્દ્રિયનું અવેલેકન ન કરવું (૧૯) ભૂતકાળમાં ભગવેલા ભેગો યાદ ન કરવા (૨૦) દરરોજ ભારે ભેજનને ત્યાગ કર (૨૧-૨૫) મનેઝ સ્પર્શ—રસ-ગધ-વર્ણ અને શબ્દમાં રાગ અને અમનોજ્ઞ સ્પર્શ આદિમાં છેષ ન કરે. આ પચ્ચીશ ભાવનાઓ છે આમાંથી પ્રારંભની પાંચ પ્રાણાતિપાતવિરતિની છે. બીજી પાંચ અસત્યવિરમણમાડાવ્રતની, ત્રીજી પાંચ અદત્તાદાન મહાવ્રતની ચેથી પાંચ બ્રહ્મચર્ય મહાવ્રતની અને છેલ્લી પાંચ પરિગ્રહ પરિત્યાગમહાવ્રતની છે એનું સ્પષ્ટીકરણ આ રીતે છે–(૧) સમિતિ-ઈને અર્થ છે ગતિ કરવી. ગમનમાં સમિતિ અર્થાત સંગતતા અથવા શાક્ત પ્રવૃત્તિ હોવી ઈસમિતિ છે, તાત્પર્ય એ છે કે ઉપયોગ સાથે ચાર હાથ જમીનને જેતા થકા, સ્થાવર અને ત્રસ જીવેને બચાવતા થકા અપ્રમત્ત થઈને ચાલવું જોઈએ. મને ગુમિ-મનની રક્ષા કરવી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ન થવા દેવું, ધર્મધ્યાનમાં મનને લગાવવું. (૩) વચનગુમિ-વચનને નિરોધ કરીને મૌનવ્રત ધારણ કરવું અથવા જરૂરત પડયે સમજી વિચારી હિત-મિત ભાષણ કરવું. (૪) એષણસમિતિ-શુદ્ધ આહાર આદિની ગવેષણ કરવી. એષણ ત્રણ પ્રકારની છે ગવેષણ, ગ્રહëષણ, ગ્રામૈષશું. જે એષણામાં જતન રાખતા નથી તે છ કાયના જીવને ઘાત કરે છે. આથી તેનાથી બચવા માટે સર્વે ઇન્દ્રિયથી ઉપયોગ લગાવીને એષણાસમિતિનું પાલન કરવું જોઈએ. (૫) આદાનનિક્ષેપણસમિતિ–સાધુવેશ અધિક અને ઔપગ્રાહિક કારણ પડવાથી જે લેવામાં આવે બંને પ્રકારની ઉપધિને રાખવા તથા ઉઠાવવામાં જતના કરવી અર્થાત્ આગમેત વિધિથી તેમનું પ્રતિલેખન કરીને અને પ્રમાર્જન કરીને રાખવી તથા ઉપાડવી જોઈએ. આલેક્તિપન ભોજન—દરેક ઘરમાં વાસણમાં પડેલા આહારને આંખે વડે જોઈ તપાસી
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy