________________
ગુજરાતી અનુવાદ. અ. ૩. જ્ઞાનાવરણ અને દનવરણુ કમ પ્રકૃતિના ભેદોનું કથન ૧૭૯
શ્રુતજ્ઞાનને આવૃત્ત કરવાવાળા કમ શ્રુતજ્ઞાનાવરણ કહેવાય છે. આ ક` પણ દેશધાતિ છે. અન્ત`ત ઘણા પુદ્ગલદ્રબ્યાના અવધાનથી અવિધ કહેવાય છે અથવા પુદ્ગલદ્રવ્યાને જ જાણવાની મર્યાદાના કારણે અવિધ કહેવાય છે. આ ક્ષયેાપશમથી ઉત્પન્ન થાય છે આમાં ઇન્દ્રિયાના વ્યાપારની અપેક્ષા રહેતી નથી, સાક્ષાત્ જ્ઞેય પદાર્થાને જાણે છે અને લેાકાકાશના પ્રદેશેાની બરાબર અસંખ્યાત ભેદ છે.
આ અધિજ્ઞાનને ઢાંકવાવાળા કમ અવધિજ્ઞાનાવરણ કહેવાય છે. આ કમ પણ દેશઘાતિ જ છે. જે જ્ઞાન આત્માના મનેાદ્રવ્યના પર્યાયાનું અવલમ્બન લઇને ઉત્પન્ન થાય છે, મનુષ્યક્ષેત્ર અહીદ્વીપ સુધી જ જેને! વ્યાપાર હેાય છે, પલ્યેાપમના અસંખ્યાત ભાગ પરિમિત આગળ પાછળ ભૂત— –ભવિષ્યકાળના પુદ્ગલેાને સામાન્ય તેમજ વિશેષ રૂપથી જાણે છે તે મનઃપવ જ્ઞાન કહેવાય છે; આ જ્ઞાનને ઢાંકવાવાળા કમ મનઃવજ્ઞાનાવરણ કહેવાય છે. આ કમ પણ દેશઘાતિ છે.
જે જ્ઞાન સમસ્ત આવરણાના ક્ષયથી ઉત્પન્ન થાય છે અને સમસ્ત દ્રવ્યો અને પર્યાયાને જાણે છે તે કેવળજ્ઞાન કહેવાય છે તેને ઢાંકવાવાળા કમ જ્ઞાનાવરણુ છે. કેવળજ્ઞાનાવરણુ કમ સઘાતી છે !! ૬ u
'दंसणावर णिज्जं नवविह' 'चषखुमाइमेओ ॥ सू. ७ ॥
મૂળ સૂત્રા—દનાવરણીય ક નવ પ્રકારના હૈાય છે ચક્ષુદનાવરણીય વગેરે ભેદથી !! ૭
તત્ત્વાર્થ દીપિકા-પૂ`સુત્રમાં જ્ઞાનાવરણુક રૂપ મૂળપ્રકૃતિબન્ધની મતિજ્ઞાનાવરણુ આઢિ પાંચ ઉત્તર પ્રકૃતિ દર્શાવવામાં આવી છે. હવે દશનાવરણ કમ` રૂપ મૂળપ્રકૃતિબન્ધની નવ ઉત્તર પ્રકૃતિએ કહીએ છીએ—ચક્ષુદશન, અચક્ષુદન, અવધિદર્શન અને કેવળદર્શનના ચાર આવરણ તથા નિદ્રા, નિદ્રાનિદ્રા પ્રચલા પ્રચલાપ્રચલા અને સ્ત્યાનદ્ધિ આ દશ નાવરણુ ક'ની નવ ઉત્તર પ્રકૃતિઓ છે. આવી રીતે દશ`નાવરણ કર્યાં નવ પ્રકારના છે—(૧) ચક્ષુદશનાવરણુ (૨) અચક્ષુદ ́નાવરણુ (૩) અધિદનાવરણ (૪) કેવળદનાવરણ (૫) નિદ્રા (૬) નિદ્રાનિદ્રા (૭) પ્રચલા (૮) પ્રચલાપ્રચલા અને (૯) સ્ત્યાનદ્ધિ ! છ u
તત્ત્વાર્થ નિયુકિત-પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણુ કર્માંની મતિજ્ઞાનાવરણ આદિ પાંચ પ્રકૃતિએનું નિરૂપણ કરવામાં આવ્યુ, અત્રે દશનાવરણના નવ ભેદ કહેવામાં આવે છે-દશનાવરણ નામની જે કની ખીજી મૂળ પ્રકૃતિ છે, તેના નવ ભેદ છે. તે આ મુજબ—(૧) ચક્ષુદ†નાવરણ (૨) અચક્ષુદનાવરણુ (૩) અધિદશનાવરણ (૪) કેવળદેશનાવરણ (૫) નિદ્રા (૬) નિદ્રા નિદ્રા (૭) પ્રચલા (૮) પ્રચલાપ્રચલા અને (૯) ત્યાનદ્ધિ
જે ઉંધ સહેલાઇથી તુટી જાય તે નિદ્રા કહેવાય છે. નિદ્રારૂપ-અનુભવ કરવા લાયકને નિદ્રા કહે છે. જે ઉંધ મુશ્કેલીથી ઉડે તે ગાઢી ઉંઘ નિદ્રાનિદ્રા છે. ઉભા ઉભા અથવા બેઠાબેઠા આવતી ધ પ્રચલા છે, જે ઉંઘમાં વિચારેલુ' કાર્ય કરી નાખવામાં આવે છેતે સ્ત્યાનદ્ધિ નિદ્રા કહેવાય છે. આમ પાંચ નિદ્રા તથા ચાર ચક્ષુદાનાવરણ વગેરે મળીને દશનાવરણુના નવ ભેદ હેાય છે.
જેના દ્વારા આત્મા જોવે છે તેને ચક્ષુ કહે છે. બધી ઇન્દ્રિઓ સામાન્ય-વિશેષ આપ સ્વરૂપ આત્માને માટે કારણુ છે-રૂપાદિને ગ્રહણુ કરવાના દ્વાર છે. ચક્ષુરૂપી દ્વારથી થનારુ