________________
ગુજરાતી અનુવાદ
અ. ૨. પરિણામનું નિરૂપણ સૂ॰ ૩૧
૧૬૧
સ્થએમાં અનુવન જોવામાં આવે છે અને સુવણુ દ્રવ્યના કટક, કુંડળ વલય રૂપક વગેરે બધી અવસ્થાઓમાં અન્વય-પ્રત્યક્ષ જોવામાં આવે છે.
આવી જ રીતે ઘટ આદિ તથા કુંડળ આદિ માટીથી અને સુવર્ણ દ્રવ્યથી વ્યાપ્ત રહે છે. ધર્માદ્વિ દ્રવ્ય પણ આવી જ રીતે પોતાના સ્વરૂપના પરિત્યાગ ન કરતા થકા જ ગતિ સહાયકત્વ વગેરેમાં અનુવર્ત્તન કરે છે. અનુવૃત્તિ રૂપ હેાવાથી આ સામાન્ય સ્થિતિ–અંશથી વ્યાપ્ત રહે છે. કોઈ પણ દ્રવ્યના ઉત્પાદ અગર વ્યાપ્તિ સામાન્ય સ્થિતિ-અંશથી અવ્યાપ્ત હાતાં નથી.
આજ પ્રમાણે ધદ્રવ્યનુ જ પેાતાની એક અવસ્થાથી બીજી અવસ્થામાં પરિણત થવુ પરિણામ છે; એવુ નથી કે ધર્મ`દ્રવ્ય કોઈ બીજા અધદ્રવ્ય વગેરેની અવસ્થામાં પરિણત થઈ જાય આવી જ રીતે અધદ્રવ્ય પેાતાની જ એક અવસ્થાથી ખીજી અવસ્થામાં પત્તિ થાય છે. તે ધમ' વગેરે કોઈ અન્ય દ્રવ્યની અવસ્થા રૂપમાં પરિણત થતા નથી. આ જ રીતે આકાશ વગેરે દ્રબ્યાને પણ પાત-પાતાની અવસ્થાઓમાં પરિણમન થતું રહે છે અર્થાત્ એકથી બીજી અને બીજીધી ત્રીજી અવસ્થા થતી રહે છે. આને જ પરિણામ સમજવું જોઈ એ.
ધર્માસ્તિકાય પાતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતા થકે। જ ગમન કરનારની ગતિમાં સહાયક રૂપથી પરિણત થાય છે. અધર્માસ્તિકાય પાતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતા થક સ્થિત થનારાની સ્થિતિમાં સહાયક રૂપથી પરિણત થાય છે. આકાશ પણ પેાતાના સ્વરૂપના પરિત્યાગ ન કરતા થકા જ અવગાહ કરનારને અવગાહના આપે છે. કાળ જ્યેષ્ઠ અને કનિષ્ઠ આઢિમાં પરત્વ અને અપરત્વ ઉત્પન્ન કરીને ગત કાળ ભવિષ્ય કાળ, સમય, ક્ષણ પલકારા, દિવસ, રાત્રિ, પખવાડીયુ મહીનો, અયન વર્ષ વગેરેના વ્યવહાર કારક રૂપથી પરિણત થાય છે,
પુદ્દગલ પણ ઔદારિક આદિ શરીર આદિ રૂપ, રસ ગંધ સ્પર્શ' આદિ રૂપથી પેાતાના સ્વરૂપનો પરિત્યાગ ન કરતા થકા પણ પરિશુત થાય છે. જીવ-જ્ઞાન-દર્શન-ઉપયાગ રૂપથી તથા નારકી દેવતા મનુષ્ય તિય"ચ રૂપથી પેાતાના સ્વરૂપના પરિત્યાગ ન કરતા થકા જ પરિ ગુમન કરે છે.
આવી જ રીતે શુકલ વગેરે ગુણુ વહુ આદિ સામાન્ય સ્વરૂપને ત્યાગ ન કરતા થકા જ કૃષ્ણ આદિ રૂપર્ધા પરિણત થાય છે. ઘટ પર્યાયમાં પેાતાના સામાન્ય મૃત્તિકા સ્વભાવને પરિત્યાગ ન કરતા થકા જ ઠી ́કરા અવસ્થાને પ્રાપ્ત કરે છે આવી જ રીતે ઠીકરા વગેરે પર્યાય પણ નાની ઠીકરીએ ટુકડા શકેરુ સ્થાસ કેશ કુશૂલ શરાવ ઉચન વગેરે રૂપથી સામાન્ય મૃત્તિકા સ્વભાવનો પરિત્યાગ ન કરતા થકા જ પરિણત થાય છે.
આવી જ રીતે પરમાણુ પણુ, રસ ગંધસ્પર્શ આદિ રૂપથી અગર ઢંચણક વિગેરે સ્કન્ધ રૂપી પેાતાના સ્વરૂપનો ત્યાગ ન કરતા થકા જ પરિણત થાય છે. આમ બધાં દ્રવ્ય સદૈવ સૂક્ષ્મ બાદર ઉત્પાદ વ્યયરૂપથી સ્થિતિ અંશ રૂપ સામાન્યનો પરિત્યાગ ન કરતા થકા જ પરિણત થાય છે.
પરિણામ એ પ્રકારના અનાદિ અને સાદિ અરૂપી ધર્મ અધમ આકાશ કાળ અને જીવ આ પાંચ દ્રવ્યેામાં અનાદિ પિરણામ જણવા જોઇએ,
૨૧