________________
ગુજરાતી અનુવાદ
અ. ૨. અનેકાન્તત્વની સિદ્ધિ થવાનુ નિરૂપણુ સૂ. ૨૭
૧૪૯
આ સંજોગામાં વસ્તુનું લક્ષણ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય કહેવુ. વિદ્વત્ જના માટે મનેારજક હાઈ શકતું નથી આ શંકાનું સમાધાન કરવા માટે દ્રવ્યાર્થિ ક તથા પર્યાયા‹િ નય અનુસાર કોઈ ધમ ને પ્રધાન અને કાઈ ને અપ્રધાન વિવક્ષિત કરીને એક જ વસ્તુમાં સત્તા, અસત્તા, નિત્યતા અને અનિત્યતાના સદ્દભાવ બતાવીને ઉકત વિરોધનુ' ખડન કરીએ છીએ.
પ્રધાન અને અપ્રધાન રૂપથી વિવક્ષા કરવાથી અર્થાત્ કોઇ ધર્મને પ્રધાન રૂપમાં અને કઈ ને ગૌણુ રૂપમાં વિક્ષિત કરવાથી એક જ વસ્તુ અનેકાન્તાત્મક-થોડી નિત્ય અને થાડી અનિત્ય થઈ જાય છે તે આ રીતે-ઘટાદિ વસ્તુઓમાં દ્રવ્યાર્થિ કનયની પ્રધાનતાથી વિવક્ષા કરીને, મૃત્તિકા દ્રવ્યના અન્વય જોવાથી ધ્રૌવ્ય રૂપ સ્થિતિ અંશને અર્પિત ગ્રહણ કરવાથી તેનાથી સાક્ષાત્ વિરૂદ્ધ અર્પિત ઉત્પાદ અને વ્યયનુ પણ ગ્રહણ થઈ જાય છે.
પ્રોબ્ય દ્રવ્ય ઉત્પાદ રૂપ, વ્યય રૂપ પૂર્વોત્તર પર્યાયને ધારણ કરે છે, ઉત્પાદ પર્યાય અગર વ્યયપર્યાય પૂર્વોત્તર પર્યાયામાં અનુગમન કરતાં નથી આથી ઉત્પાદ અને વ્યય વિભિન્ન અને વિલક્ષણ છે એ સ્વાભાવિક રીતે જ જ્ઞાત થઇ જાય છે આ રીતે અણુ અને અનપણુ દ્વારા ઉત્પાદ, વ્યય અને પ્રોબ્ય સ્વરૂપ વસ્તુ નિત્ય અને અનિત્ય સિદ્ધ થાય છે.
પ્રયેાજન અનુસાર કદાચિત્ કેાઈ ધમ વચનથી અપિત વિક્ષિત કરવામાં આવે છે અને બીજો ધર્મી અધિકાર હાવા છતાં પણ પ્રત્યેાજન ન હોવાથી અર્પિત-અવિવક્ષિત હાય છે. પરંતુ આટલાથી એમ ન સમજવુ' જોઈ એ કે તે વસ્તુમાં વિવક્ષિત-ધર્મ જ છે. તેમાં અવિવક્ષિત ધર્મ પણ રહે જ છે. આથી જ્યારે નિત્યતાને પ્રધાનતા આપવામાં આવે છે ત્યારે પણ વસ્તુમાં પર્યાયની અપેક્ષાથી અનિયતા રહે છે અને પ્રયેાજનવશાત્ જ્યારે પર્યાયની મુખ્યતાથી અનિત્યતાનુ વિધાન કરવામાં આવે છે ત્યારે વસ્તુમાં નિત્યતા પણ વિદ્યમાન રહે છે.
સ્થાનાંગસૂત્રના ૧૦માં સ્થાનમાં કહ્યું છે અર્પિત અને અનપ્િત. સૂ. રા
વૈમાનિન જીવત્તળેળ સંધાળ વધો । જૂ॰ રા
મૂળસૂત્રા વિસદેશ પરિમાણુમાં સ્નિગ્ધતા અને રૂક્ષતા હેાવાથી સ્કંધાના બન્ધ થાય છે.
તત્વા દીપકા—પહેલા કહેવાયુ કે ભેદ અને સંઘાત રૂપ પૃથક્તથી પરમાણુ પુદ્ગલાના સ્કંધ રૂપમાં ઉત્પાદ થાય છે. તેા શુ' એ પરમાણુએ ના સયાગ થવાથી જ ચણુક આદિ સ્કંધ ઉત્પન્ન થઈ જાય છે અથવા અન્ય કોઈ વિશેષતાથી ઉત્પન્ન થાય છે ? એવી શકા થવા પર એકત્વ પરિણામ રૂપ બન્ધથી સ્ક ંધની નિષ્પત્તિ થાય છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે આમાં પણ આ શંકા ઉત્પન્ન થાય છે કે પુદ્ગલ જાતિની સમાનતા હાવા છતાં પણ કાઈ પુદ્ગલાના અન્ધ થાય છે અને કઈ ના કેમ અન્ધ થતા નથી ?. આ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ—
વિસદેશ અંશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલાના અંધ થાય છે આથી એ સાખીત થયું કે જો કે સમસ્ત પુદ્ગલેામાં પુદ્ગલપણું સરખું છે તા પણુ અનન્ત પર્યાયવાળા કેઇ પુદૃગલાના વિલક્ષણ પરિણામથી પ્રાપ્ત સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વનાં સામર્થ્યથી બન્ધ થાય છે. જે પુદ્ગલામાં પૂર્ણાંકત પ્રકારનું પરિણમન થતું નથી, તેના બન્ધ થતા નથી.
જે પુદ્ગલમાં ખાદ્ય અને આભ્યંતર કારણેાના સંજોગ મળવાથી સ્નેહ પર્યાય પ્રકટ થઈ જાય છે, તે સ્નિગ્ધ પુદ્ગલ કહેવાય છે. તે ચિકણા હાય છે તેનાથી વિપરીત પરિણામને રૂક્ષત્વ