________________
ગુજરાતી અનુવાદ
જીવની ઉત્પત્તિનું નિરૂપણ સૂ. ૨૮
૫૧
થાય છે અર્થાત્ વમાનભવના ક્ષય થાય છે ત્યારે તે જીવ જે ક્ષેત્રમાં પુનર્જન્મ લેવાવાળા છે, તે ક્ષેત્રમાં તે પેાતાના પૂર્વભવનાં કર્માંના સામર્થ્ય`થી જ જાય છે, ભગવાન વગેરેની પ્રેરણાથી જતા નથી. તે ઋજુ અગર વક્ર ઉત્પત્તિસ્થાનમાં જાય ડાબા રસ્તે જાય, અમુક સમયમાં જાય અમુક ચેાનિમાં ઉત્પન્ન થાય, બીજે નહી. આ બધી વાતેાના નિયામક અચિત્ત્વ સામર્થ્ય શાળી નામકમ વગેરે જ છે. મરણ બાદ સમયની પ્રતીક્ષા કરતા થકા કોઈ સ્થળે રાકાઈ રહેતા નથી.
આ પ્રકારે કર્માંના પ્રભાવથી પેાતાના ઉત્પત્તિક્ષેત્રમાં પહોંચી જઈ જીવ પેાતાને ચાગ્ય ઔદારિક અથવા વૈક્રિય શરીરની નિષ્પત્તિ માટે શરીરના યાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે.
પ્રશ્નઃ—શરીરના ચાગ્ય પુદ્ગલાના કયા કારણે સબન્ધ થાય છે ?
ઉત્તર: કષાયયુકત હાવાથી જીવ કના યેાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરે છે. તે પુદ્ગલ એવી જ રીતે ચાંટી જાય છે કે જેવી રીતે ચીકાશ લાગેલા શરીર અગર વસ્ત્ર ઉપર રેત ચાંટી જાય છે તેમ, કાય, વચન મન અને પ્રાણ પુદ્ગલાના ઉપકારક છે એ કથન અનુસાર પાંચે શરીર પુદ્ગલાના ઉપકારક છે-પુદ્ગલાનાં નિમિત્તથી ઉત્પન્ન કરે છે આથી ગ્રહણ કરવામાં આવેલા તે પુદ્ગલ વિશેષ પ્રકારથી શ્લેષને પ્રાપ્ત થઈ ને શરીરના રૂપમાં પિરણત થઈ જાય છે.
તે પુદ્ગલા ચારે બાજુથી, ચેાગની વિશેષતા અનુસાર ગૃહીત, સૂક્ષ્મ, એક જ ક્ષેત્રમાં અવગાઢ અર્થાત્ જે આકાશપ્રદેશમાં જીવ રહેલા હોય તેજ આકાશપ્રદેશમાં સ્થિત તથા અનન્તાનન્ત પ્રદેશવાળા હાય છે. આવી રીતે અન્ય નામકર્માંના ઉદયથી કર્મ પુદ્ગલાનું ગ્રહણ થવુ પ્રથમ ઉત્પત્તિ છે, ઉપકારભેદની વિવક્ષા દ્વારા મધ્યમ ઉત્પત્તિ છે અને પ્રદેશખન્યના પ્રસ્તાવથી આકૃષ્ટ અન્તિમ ઉત્પત્તિ થાય છે. આનાથી ત્રણે ઉત્પત્તિયાની સૂચના થાય છે. આ ત્રણે ઉત્પત્તિઓ અભિન્ન એક વસ્તુ વિષયક નથી. આમ હાવાથી પુનઃરિકત દોષના પ્રસ’ગ આવે છે. કહેવાનુ` એ છે કે આવી રીતે પુદ્ગલાનું ગ્રહણ જન્મ કહેવાય છે.
કેવા પ્રકારના સ્થાને સૌ પ્રથમ ઉત્પન્ન થતા થકા જીવ શુક્ર અને શેણિતનું ગ્રહણ કરે છે ? સમ્મૂતિ કરે છે અથવા વૈક્રિયશરીરને ગ્રહણ કરે છે ? નારક તથા દેવ કેવા પ્રકારના ગુણવાળા અને વિશેષતાવાળા સ્થાનમાં ઉત્પન્ન થાય છે? આ શંકાનુ સમાધાન કરવા માટે પૂર્વાંકત જન્માનાં વિશેષ સ્થાનની પ્રરૂપણા કરવાના હેતુથી યેાનિએ!નાં સ્વરૂપનુ કથન કરીએ છીએ——
સંસારી જીવાનાં ઉપર કહેલાં ત્રણ પ્રકારનાં જન્મામાં નવ ચેાનિએ કહેલી છે. તે આ પ્રકારે છે. (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) સચિત્તાચિત (મિશ્ર) (૪) શીત, (૫) ઉષ્ણુ (૬) શીતેાધ્યુ (મિશ્ર) (૭) સંવૃત (૮) વિદ્યુત અને (૯) સંવૃતવિવૃત્ત (મિશ્ર). આ પૈકી નારકી અને દેવતા એની અચિત્ત યાનિ હાય છે. ગર્ભજ મનુષ્યા અનેતિય ચેાની સચિત્તાચિત ચેાનિ હાય છે. સમૂમિ મનુષ્યા અને તિર્યંચાની ત્રણે પ્રકારની યાની હાય છે—સચિત, અચિત અને સચિત્તાચિત્ત.
ગજ તિર્યંચા તથા મનુષ્યેાની તથા દેવતાઓની શીતેાધ્યુ યાનિ હેાય છે. સમ્પૂમિ તિયન્મ્યા તથા મનુષ્યેામાં કોઈની શીત, કાઇની ઉષ્ણ અને કર્કની શીતાયેાનિ હેાય છે. નારકીના જીવાની પ્રારંભની ત્રણ પૃથ્વીએમાં શીત યેાનિ હેાય છે. ચેાથી અને પાંચમી પૃથ્વીમાં કોઈ કોઈ નરકાવાસમાં શીત અને કોઈ કોઈમાં ઉષ્ણુ હાય છે. છઠ્ઠી અને સાતમી નરકભૂમિમાં ઉષ્ણુયાનિ હાય ——