________________
ગુજરાતી અનુવાદ અંતર્ગતિમાં વર્તમાન જીવનાયેગનું નિરૂપણ સૂ૦ ૨૫ ૪૫
વિગ્રહ અર્થાત્ વતા અગર વળાંકથી યુક્ત જે ગતિ હોય તે વિગ્રહગતિ અથવા ઘોડાના રથ જેવા વિગ્રહની પ્રધાનતાવાળી ગતિ વિગ્રહગતિ કહેવાય છે. જે જીવ વિગ્રહગતિને પ્રાપ્ત છે, ભાવાન્તર ગમનના માર્ગમાં સ્થિત છે, તે જીવને કામણકાયયોગ જ હોય છે. બીજા સમયમાં આગમના અનુસાર કાગ વચનગ અને મને એ ત્રણ વેગ હોઈ શકે છે –
આ રીતે નારકી, ગર્ભજ, તિર્યંચ અને મનુષ્ય તથા જેમાં ત્રણે વેગ મળે છે સન્મુઈિમ જન્મવાળા તિર્યો અને મનુષ્યમાં કાયયોગ અને વચનગ જ હોય છે અથવા અન્તરાલગતિ સિવાય બીજા સમયમાં ભિન્ન ભિન્ન પર્યાયમાં સ્થિત દેનાં યથાયેગ્ય કાયાગ વગેરે પંદર જ યંગ હોય છે.
એ પૈકી મનોયોગ ચાર પ્રકારના છે. (૧) સત્ય મોગ (૨) અસત્ય મોગ (૩) સત્યાસત્ય (મિશ્ર) મ ગ અને (૪) અસત્યામૃષા (વ્યવહાર) મનેયેગ. વચનગ પણ આ રીતે ચાર પ્રકારના છે (૧) ઔદારિક (૨) ઔદારિક મિશ્ર (૩) વૈક્રિય (૪) વૈક્રિયમિશ્ર. (૫) આહારક (૬) આહારમિશ્ર (૭) કામણગ તૈજસ કાર્મની સાથે જ હોય છે આથી કાર્મણથી ભિન્ન નથી આથી વેગ પંદર જ પ્રકારનાં છે, સેળ પ્રકારના નથી. - સત્યમયેગ અને વ્યવહાર મનેયોગ સંજ્ઞી મિથ્યાદષ્ટિથી લઈને સંગ કેવળીપર્યન્ત હોય છે. સત્ય વચનગ પણ આ સ્થાનમાં મળી આવે છે. ચોથે વચનગ બેઇન્દ્રિયથી લઈને સગ કેવળી પર્યન્ત રહે છે. બીજો અને ત્રીજે વચનગ સંજ્ઞી ભાવદૃષ્ટિથી લઈને ક્ષીણ કષાય વીતરાગ છસ્થ પર્યન્ત મળી આવે છે.
આવી જ રીતે બીજે તેમજ ત્રીજે કાયગ જ ભવાન્તરની પ્રાપ્તિ પર્યત હોય છે અન્તરાલમાં–ભવાન્તર ગમનના માર્ગમાં યથાસંભવ ઔદારિક અને વૈકિય કાયગ હોય છે. વકગતિમાં દારિક તથા વૈકિય કાયયેની નિવૃત્તિ થઈ જાય છે. નારક અને દેવ વૈકિયગ વાળા હોય છે. તિર્યંચ અને મનુષ્ય ઔદારિક તથા વૈક્રિયાગવાળા હોય છે. આહારગન પ્રમત્ત અનગાર જ પ્રારંભ કરે છે, પછી તે અપ્રમત્તને પણ આહારકગ હોય છે. આજ નારક વગેરે જીવ જ્યારે અપર્યાપ્ત અવસ્થામાં હોય છે ત્યારે તેઓ મિશ્રેગવાળા હોય છે.
જીવ આગામી ભવમાં ઔદારિક શરીર ધારણ કરશે. તેને આહાર ગ્રહણ જ ઔદારિક મિશ્ર હોય છે. અને જે જીવ વૈક્રિય શરીર ધારણ કરે છે તેને વૈક્રિય મિશ્ર હોય છે.
કેવલીસસઘાતના સમયે ત્રીજા ચોથા અને પાંચમાં સમયમાં કામણું” કાયોગ જ હોય છે. બીજા, છઠા અને સાતમા સમયમાં કાર્મણ વેગ ઔદારિક મિશ્ર હોય છે તથા પ્રથમ અને આઠમા સમયમાં દારિક ગ જ હોય છે ઔદારિક બીજી અવસ્થામાં અગાઉ કહેલ કાયાગ વગેરેની યેજના કરી લેવી જોઈએ.
શંકા–જે વિગ્રહગતિમાં કર્મણગ થાય છે તે એ કાયગ્રહણવાળી ગતિમાં પણ કાર્પણ ગ જ કેમ થતું નથી ? તે પણ વિગ્રહગતિ જ છે.
સમાધાનઃ—વિગ્રહગતિમાં કાર્પણ કાગની વ્યાપ્તિ તલ અને તેલની જેમ વિરક્ષિત નથી પરંતુ વિષ્કપમાત્રની વિવક્ષા કરવામાં આવી છે. જેવી રીતે આકાશમાં પક્ષી અને જળમાં