________________
૩૯
ગુજરાતી અનુવાદ પુદ્ગલ અને જીવની ગતિનું નિરૂપણ સૂ. ૨૩
પરમાણપુદ્ગલેની, ઢિપ્રદેશી વગેરે સ્કધાની અને જીવની ગતિ એક પ્રકારની હોય છેઅનુશ્રેણિરૂપ, એમાંથી પરમાણુપુદ્ગલ અને ક્રિપ્રદેશી આદિ સ્કની અનુશ્રેણિ ગતિ જ હોય છે.
જીવની ગતિ એક પ્રકારની હોય છે– અનુણિ રૂપ પોતાના શરીરની અવગાહના જેટલા આકાશના પ્રદેશની હરોળને શ્રેણિ કહે છે–અમૂર્ત ક્ષેત્રને પરમાણું પ્રદેશ કહેવાય છે. તે ઘણાંજ બારીક હોય છે અને નિરન્તર વ્યાપ્ત રહે છે. આકાશના પ્રદેશની પંક્તિ અર્થાત્ શ્રેણી જીવગતિની અપેક્ષાથી અસંખ્યાતા પ્રદેશેવાળી હોય છે. પુદગલગતિની અપેક્ષાથી ખેતીના હાર જેવી એક–એક આકાશપ્રદેશની રચના વાળી પણ સમજી લેવી જોઈએ.
પરમાણુપુદ્ગલેનું તેટલી જ શ્રેણીમાં અવસ્થાન હોય છે પરંતુ ક્રિપ્રદેશી વગેરે પુદ્ગલેનું તેટલું અને તેથી વિશિષ્ટ શ્રેણીમાં અવસ્થાન હોય છે. આ રીતે અપ્રદેશી સ્કંધ પર્યન્ત પુદ્ગલદ્રવ્યના વિષયમાં પણ કહીદેવું જોઈએ,
શ્રેણી અનુસાર જે ગતિ થાય તે અનુશ્રેણિ કહેવાય છે –
જેમાં મિલન અને વિયેગ જોવામાં આવે તેને પુદ્ગલ કહે છે. તે પુગલેની તથા સંસારી જીની ઉંચી નીચી અથવા તિછી જે ગતિ થાય છે તે આકાશના પ્રદેશની શ્રેણી અનુસાર થાય છે.
પુદ્ગલેને અવગાહ લાંબો હોય છે. એવી જ રીતે ઉપર-નીચે પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પર્યન્ત જે શ્રેણિઓ છે તે શ્રેણિએમાં જ ગતિ થાય છે–તેમને ભેદીને કદાપી પુદ્ગલે ગમન કરતા નથી.
આ રીતે છે અને પુદ્ગલેના અવગાહરૂપ આકાશના પરમાણુરૂપ અમૂર્ત પ્રદેશની લાંબી શ્રેણી અસંખ્યાત પ્રદેશની હોય છે પરંતુ તે જીના મનમાં જ હોય છે. પુદ્ગલેના ગમનમાં તે સંખ્યાત પ્રદેશવાળી શ્રેણી પણ હોય છે. આ પ્રકારની શ્રેણીમાં જ ગમન થાય છે. આકાશના પ્રદેશોની જે શ્રેણી છે તે પ્રમાણે જ છે અને પુદ્ગલની ગતિ થઈ શકે છે.
સ્વતઃ ગતિ પરિણામને પામેલા જીવની દેશાંતર પ્રાપ્તિ રૂપે ગતિ આકાશશ્રેણીનું ઉલ્લંઘન નહીં કરીને, ગતિના કારણભૂત તથા સમસ્ત લેકમાં વ્યાપ્ત ધર્મદ્રવ્યને નિમિત્તથી થાય છે. પરભવમાં જવા માટે અભિમુખ થયેલે જીવ મનકિયાવાળું હેવાથી જે આકાશપ્રદેશની મદદ લઈને શરીરને ત્યાગ કરે છે, તેનું ભેદન ન કરે કે, ઉપર, નીચે અથવા મધ્ય દેશાન્તરમાં ગતિ કરે છે. તેની અનુશ્રેણી ગતિ હોય છે.
આગળ જતા ધર્માસ્તિકાયને અભાવ હોવાથી લેકના પર્યન્ત ભાગમાં ગતિ એક થઈ જાય છે. લેકના નિષ્કુટ- જેવા નિશ્ચલ ઉપપતન ક્ષેત્રના વશથી જીવ ધર્માસ્તિકાયની સહાયતાથી વાંકી ગતિ કરે છે. પુદ્ગલેની પણ પરપ્રેરણા વગર જે સ્વાભાવિક ગતિ હોય છે તે અનુશ્રેણી રૂપ જ હોય છે. જેવી રીતે પરમાણુ પૂર્વ દિશાના કાન્તથી પશ્ચિમ દિશાના લેકાન્ત સુધી એક સમયમાં પ્રાપ્ત થાય છે. વસ્તુગતિને અનુરોધથી સૂત્ર દ્વારા પ્રતિબન્ધન કરવામાં આવેલ છે.
બીજાની પ્રેરણાની અપેક્ષાથી પુદ્ગલેની પણ અનુશ્રેણી રૂપ પણ ગતિ હોય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના રૂપમાં શતકમાં, બીજા ઉદ્દેશકમાં કહ્યું છે—