SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Go सूत्रकृताङ्गसूत्रे पदोत्तरं भूतपदं शैत्यमेवार्थं गमयति न ततो न्यूनमधिकं वा । तच्च शीतपदेनैव धम्-रति भूतपदं नैक्यमवलम्बते सिद्धान्तविदाम् । एवं स्थितो यो माहनो भवन्तमनुवर्त्तमानस्तथा प्रयुङ्के स प्रयोगः श्रमणसङ्घकलङ्कदायक एव भवति । तथा भूतादिषु ये संयमिनस्तानपि कलङ्कयति । 'अमाइकखेति खलु ते समणे वा समगोत्रासए वा' अभ्यारुयान्ति - कलङ्कयन्ति खलु ते श्रमगान वा श्रमणोपास कान् वा । 'जेर्हि व अन्नेहिं जीवेहिं पाणेहिं भूएहिं सत्तेहि संयमयंति ताण वि Hijador अन्येषु जीवेषु प्राणेषु भूतेषु सच्त्रेषु संयमयन्ति तानपि dsभ्याख्यान्ति । कङ्कमारोपयन्ति । कस्स णं तं देउ' तत्कस्य हेतोः ? 'संसारिया खलु पाण।' सांसारिका:- कर्मपरतन्त्राः खलु माणाः - जीवाः 'तसा वि पाणा अर्थ कोई समझ लेगा और उसी की हिंसा का प्रत्याख्यान करेगा, त्रस जीव की हिंसा का प्रत्याख्यान नहीं करेगा । फिर तो बस जीवों की विराधना करने से अनर्थ ही हो जाएगा । यदि 'भूत' शब्द सदृशता का वाचक नहीं है तो उसका प्रयोग करना ही निरर्थक है उसका कोई अर्थ ही नहीं। जैसे शीतभूत जल' यहां शीत शब्द के पश्चात् भूत शब्द का प्रयोग किया गया है किन्तु वह शीत अर्थ का ही बोधक है। कोई न्यून या अधिक अर्थ प्रकट नहीं करता है । अतएव वह निरर्थक ही है। ऐसी स्थिति में जो श्रमण-माहन आपका अनुसरण करके ' स भूत' शब्द का प्रयोग करता है, वह श्रमण संघ के लिए दोषास्पद है । वह श्रमणों और श्रमणोपासकों को कलंक लगाता है । वह अन्य भूतों जीवों सत्वों और प्राणियों का जो संयम पालते हैं, वन पर भी दोषारोपण करता है। मैं ऐसा क्यों कह रहा हूं ? सुनिए ... અને તેની જ હિંસાનુ' પ્રત્યાખ્યાન કરશે. ત્રસ જીવની હિંસાનું પ્રત્યાખ્યાન કરશે નહી' પછી તે ત્રસ જીવેાની વિરાધના (હિંસા) કરવાથી અનથ જ થઈ જશે. અને જો ‘ભૂત' શબ્દ સમાન અને બતાવવાવાળા ન હોય, તે તે શબ્દના પ્રયાગ જ નિરર્થક છે. અર્થાત્ તેના કાઈ અથ જ નથી. જેમ શીતભૂતજલ' અહી’યાં શીત શબ્દની પછી ‘ભૂત' શબ્દના પ્રયોગ કરવામાં આવેલ છે. પરંતુ તે શીત અર્થના જ આધ કરાવે છે. તેથી કોઈ ન્યૂન અથવા અધિક અર્થ બતાવતું નથી. તેથી જ તે નિરથ ક છે, આ પરિસ્થિતિમાં જે શ્રમણ-માહન આપતું અનુસરણ કરીને ‘ત્રસભૂત' શબ્દના પ્રયાગ કરે છે. તે શ્રમણુસંધને દોષાસ્પદ છે. તે શ્રમણે। અને શ્રમણેાપાસકેાને કલક સમાન છે. તે અન્ય ભૂતા, જીવે, સવા અને પ્રાણિયાને જે સયમ પાળે છે, તેના પર પણ દોષારાપણું કરે છે. હું... એમ શા માટે કહું છું? તે સાંભળે-સ‘સારના For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy