SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - स्मताले टीका--तद्दर्शनाऽसारता घोतयन्नाकः पुनराह शाक्यभिक्षुम्-'पुरिसेत्ति' पुरुष इति 'विन्नति' विज्ञप्तिज्ञानम् 'न एवमस्थि' नैवमस्ति-पिण्याकपिण्डे पुरुषोऽयमित्याकारिका बुद्धि नै भवति पामराणामपि । 'तहा हि से पुरिसे अणारिए' तथाहि स पुरुषोऽनार्यः, अतो यस्य पिण्याकपिण्डे पुरुषबुद्धिर्भवति पुरुषे वा पिण्याकबुद्धि रुदेति, एतादृशोऽनार्यः। 'पनागपिडियाए' पिण्याकपिण्ड्याम् 'को संभवो' को नाम सम्भवः-ताशपिण्डे पुरुष बुद्धिः कथमपि न सम्भवति । अतः 'एसा वाया वि बुझ्या असच्चा' एषोक्ता वागपि असत्या कथिता तस्मादपिण्याककाष्ठादावपि प्रवत्तमानेन जीवोपमर्द मीरुणा सा शङ्कव नैव प्रवर्तनीयेति ॥३२॥ मूलम्-वायाभिजोगण जमावहेज्जा, णो तारिसं वाया उदाहरिजा। अटाणमेयं वयणं गुणाणं, जो दिविखए व्रय मुंरालमेयं ॥३३॥ के पिण्ड में पुरुष की बुद्धि की संभावना ही कैसे की जा सकती है ? तुम्हारी कही हुई यह वाणी असत्य ही है ॥३२॥ ____ टीकार्थ-शाक्यदर्शन की निस्सारता को प्रकट करते हुए आर्द्रक पुनः कहते हैं-खल के पिण्ड में 'यह पुरुष है ऐसी बुद्धि पामर पुरुषों को भी नहीं हो सकती' जिस पुरुष को खलपिण्ड में पुरुष की और पुरुष में खलपिण्ड की बुद्धि उत्पन्न होती है, वह पुरुष अनार्य है अर्थात् अज्ञानी है। आखिर खल के पिण्ड में पुरुष की बुद्धि कैसे संभवित हो सकती है ? अतएव तुम्हारा कहा हुआ वचन असत्य है। जो जीवहिंसा से भयभीत हो उसे खलपिण्ड या काष्ठ आदि में प्रवृत्ति करते समय भी सावधान रहकर के ही प्रवृत्ति करना चाहिए ॥३२॥ સમજે છે તે અનાર્ય છે. અરે ખેળના પિંડમાં પુરૂષ પણની બુદ્ધિની સંભાવના જ કેવી રીતે કરી શકાય? તમેએ કહેલ આ વાણું અસત્ય જ છે. ૩રા ટીકાઈ–-શાકય દર્શનના નિસાર પણને બતાવતાં આદ્રક મુનિ ફરીથી કહે છે કે-ળના પિંડમાં આ પુરૂષ છે, એવી બુદ્ધિ પામર પુરૂષને પણ થઈ શકતી નથી. જે વ્યક્તિને ખેળના પિંડમાં પુરૂષની અને પુરૂષમાં ખેળના પિંડની બુદ્ધિ થાય છે, તે પુરૂષ અનાર્ય જ છે. અર્થાત અજ્ઞાની છેકેમકે ખાળનાપિંડમાં પુરૂષપણાની બુદ્ધિ જ કેવી રીતે સંભવી શકે? તેથી જ તમોએ કહેલ વચન અસત્ય જ છે. જે જીવહિંસાથી ભયભીત હોય તેને ખેળના હિંડ અથવા કાષ્ઠ વિગેરેમાં પ્રવૃત્તિ કરતી વખતે પણ સાવધાન રહીને જ પ્રવૃત્તિ કરવી જોઈએ. ૩૨ For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy