SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir स्कृताङ्गो मूलम्-आरंभगं चेव परिग्गहं च, अविउस्सिया णिस्सिय आयदंडा। तेसिं च से उदए जं क्यासी, चउरंतणंता य देहाय है ॥२३॥ छाया-आरम्मकं चैव परिग्रहश्चाऽव्युत्सृज्य निःश्रिता आत्मदण्डाः। तेषां च स उदयो यमवादीश्चतुरन्तानन्ताय दुःखाय नेह ॥२३॥ के लिए इधर उधर भ्रमण करते हैं । किन्तु जो कामभोगों में आसक्त हैं तथा स्नेह रस में गृद्ध हैं, उनको हम अनार्य कहते हैं ॥२२॥ तात्पर्य इस कथन का यह है कि भगवान महावीर को व्यापारी की उपमा देना योग्य नहीं हैं । व्यापारी गृहस्थ होते हैं, अतः वे क्रय-विक्रय, पचन पाचन आदि सावध क्रियाएँ करते हैं तथा धन धान्य द्विपद चतुष्पद आदि परिग्रह में मूर्छित रहते हैं । मैथुन के त्यागी नहीं होते। किन्तु भगवान ऐसे नहीं हैं । वे समस्त आरंभ समारंभ परिग्रह से अतीत हैं और पूर्ण ब्रह्म वर्य के धारक हैं ॥२२।। टीका सुगम है ॥२२॥ 'आरंभगं चेव परिग्गहं च' इत्यादि । शब्दार्थ-'आरंभगं-आरम्भक' प्राणातिपातआदि आरंभ तथा 'परिग्गह-परिग्रहं' धन धान्य आदिपरिग्रहको 'अविउस्तिय-अन्युः स्मृज्य' न स्याग करके व्यापारी 'णिस्सिय-निश्रिता।' उसमें आसक्त આમ તેમ ભ્રમણ કરે છે. પરંતુ જે કામમાં આસક્ત હોય છે અને નેહ રસમાં વૃદ્ધ હોય છે તેઓને અમે અનાર્ય કહીએ છીએ. ારા કહેવાનું તાત્પર્ય એ છે કે–ભગવાન મહાવીરને વ્યાપારીની ઉપમા આપવી તે બરાબર નથી. વ્યાપારિ ગૃહસ્થ હોય છે. તેથી તેઓ કયવિક્રય ખરીદ વેચાણ, પચન, પાચન વિગેરે સાવદ્ય ક્રિયાઓ કરે છે. તથા ધન ધાન્ય દ્વિપદ, ચતુષ્પદ વિગેરે પરિગ્રહમાં મૂર્જિત હોય છે. મૈથુનને ત્યાગ કરનારા હતા નથી. પરંતુ ભગવાન એવા નથી. તેઓ બધા જ આરંભ અને પરિગ્રહથી પર છે. અને પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાવાળા છે. પર આ ગાથાને ટીકાથે સરળ છે. જેથી જૂદે આપેલ નથી. 'भारं भग चेव परिगहच' त्यहि शहाथ--'आरंभग-आरम्भकं' प्रातिपात विशेरे माम तथा परिगह-परिग्रह' धन, धान्य, विगरे परिवहन। 'अविउस्त्रिय-अव्युत्सृज्य' त्याग नश व्यापारी णिस्सिय-निश्रिताः' मा मासत थाय छे. 'आयदंडा For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy