SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुने गौशालकस्य संवादनि० ५६५ टीका - अस्ति स्म मगधदेशे वसन्तपुरे राजकुमार आर्द्रकः । स च भगवतो महावीरतीर्थकरस्य देशां श्रोतुकामो गतवान् । गच्छाश्च तस्य मार्गे गोशालको - मिलितः पृष्टात्रांश्च कुत्र गच्छसि ? आई क आह-देशनां श्रोतुं तीर्थंकररूप | गौशाल केन विहस्योक्तम् न तस्य देशना श्रोतुं योग्या । यतो हि स महावीरः पुरैकान्तचारी, इदानीन्तु वहून उपनीय शिष्यान् अतिसङ्कले सदसि देशनां ददाति । अतस्तस्य विपरीता मतिर्जाता, नेदानी मे कान्तचारी - न वान्तमान्तभोजनाशीरित्यादिविषयप्रतिपादनार्थ मुत्तरप्रत्युत्तररूपेण अर्थप्रतिपादनाय सूत्रकारः सूत्रं प्रस्तौति । (अव) हे किन्तु अब वह अनेक भिक्षु शिष्यों को इकट्ठा करके पृथक पृथक विस्तार पूर्वक उपदेश दिया करते हैं ॥१॥ टीकार्थ-मगध देश में वसन्तपुर नगर में आर्द्रक राजकुमार था । वह तीर्थंकर भगवान् महावीर की धर्मदेशना श्रवण करने को चला। मार्ग में उसे गोशालक मिला। उसने पूछा- कहां जा रहे हो ? आर्द्रक ने उत्तर दिया तीर्थंकर की देशना सुनने के लिए जा रहा हूं । तब गोशालक ने मुस्करा कर कहा- उनकी देशना सुनने योग्य नहीं है। क्योंकि महावीर पहले एकाकी विचरण करते थे, किन्तु अब बहुसंख्यक शिष्यों को एकत्र करके खचाखच भरी हुई सभा में उपदेश करते हैं। उनकी तो मति उलटी हो गई है। वह अब न एकान्तविहारी हैं और न अन्तप्रान्त आहारी हैं, इत्यादि विषय का प्रतिपादन करने के लिए उत्तर प्रत्युत्तर रूप में आगे के सूत्र हैं । प्रकृत सूत्र का अर्थ इस હવે તેઓ અનેક ભિક્ષુ શિષ્યાને એકઠા કરીને અલગ અલગ વિસ્તારપૂર્વક उपदेश आये छे. ॥१॥ ટીકા- મગધ દેશમાં વસતપુર નગરમાં આર્દ્ર* રાજકુમાર હતા તે તીર્થંકર ભગવાન્ મહાવીર સ્વામીની પાંસે ધમ દેશના સાંભળવા માટે ચાલ્યું, માર્ગોમાં તેને ગેશાલક મન્યા. તેણે તેને પૂછ્યું' છે કે-તમે કયાં જાઓ છે ? આદ્ર કે ઉત્તર આપ્યા કે-તીર્થંકર ભગવાનની દેશના સાંભળવા માટે હું જાઉં છું. ત્યારે ગોશાલકે હસીને કહ્યું કે તેની દેશના સાંભળવા લાયક નથી કેમકે મહવીર સ્વામી પહેલાં એકાકી વિચરણ કરતા હતા. પરંતુ હવે અનેક સખ્યામાં શિષ્યાને એકઠા કરીને ખીચાખીચ ભરેલી સભામાં ઉપદેશ આપે છે. તેએન બુદ્ધિ વિપરીત થયેલી છે. તેએ હવે એકાન્ત વિહારી રહ્યા નથી. તથા અન્ત પ્રાન્ત આહાર કરવા વાળા પણ રહ્યા નથી વિગેરે વિષયનું સમર્થન કરવા માટે ઉત્તર અને પ્રત્યુત્તરના રૂપે આગના સૂત્રો કહ્યા છે. આ ચાલુ સૂત્રના અર્થ આ પ્રમાણે છે.-હું આદ્રક ! મહાવીરે પહેલાં જે કરેલ છે, તે For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy