SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका द्वि.श्रु. अ. ६ आईककुमारचरितम् यानि पूर्व तत्पित्रा पश्चसु भटशतानि नियुक्तानि तानि कुमारे पलायिते सति राजभयात् ततो निर्गल्य तत्राटव्यां चौरवृत्या जीवन्ति, तैराकमुनि दृष्टः उपलक्षितच, तेन मुनिना पृष्टास्ते किमिदम् अनार्य कर्म आरब्धं युष्माभिः, तैश्च राजभयादिकं इथितम् आई का निवचनात् पबुद्धा ते प्रत्रजिताः । तथा राजगृहनगरप्रवेशे हस्तिनापब्रह्मणश्च वादे पराजिताः, आर्द्रकमुनेर्मागें कश्चिद् राजा कृतसैन्यनिवेशो विद्यते तस्य राज्ञो हस्ती आलानबद्धोऽस्ति, मुनिदर्शनेन __ लड़के ने बारह लपेटे लगाए, अतएव वह बारह वर्षों तक फिर घर में रहा ! फिर दीक्षित हो गया। सूत्र और अर्थ में निपुण होकर वह एकाकी विचरण करता हुआ राजगृह नगर की और चला। आक के पिताने पहले जिन पांच सौ पुरुषों को उसकी रखवाली के लिए नियुक्त किया था, आईक के भाग जाने पर राजा के भय के कारण वे भी भाग गए थे और जंगल में चौर्यवृत्ति करके अपना निर्वाह कर रहे थे। उन लोगों की आईक पर नजर पड़ गई। उन्होंने उसे पहचान लिया। वे जब उसे पकड़ने लगे तो मुनि ने पूछ। अरे, यह क्या अनार्य कर्म कर रहे हो? तब उन्होंने राजभय आदि का सब वृत्तान्त कह सुनाया। परन्तु आईक के वचनों से उनको भी वैराग्य उत्पन्न हुआ और वे दीक्षित हो गए। राजगृह नगर में प्रवेश करते समय हस्तिता. पसों तथा ब्राह्मणों को बाद में पराजित किया। છોકરાએ બાર આંટા વીંટનથી તેને ત્યાર પછી બાર વર્ષ સુધી ઘેર રહ્યા. તે પછી દીક્ષા ધારણ કરી લીધી. સુત્ર અને તેના અર્થમાં કુશળ થઈને તેઓ એકલા જ વિહાર કરતા કરતાં રાજગૃહ નગર તરફ ગયા. આદ્રકકુમારના પિતાએ પહેલાં જે પચસે પુરૂષોને તેમની રક્ષા કરવા માટે નીમેલા હતા તેઓ આદ્રકકુમારના નાશી જવાના કારણે રાજાના ડરથી ભાગી છૂટ્યા હતા અને જંગલમાં રહી ચુર્યવૃત્તિ કરીને પોતાના નિર્વાહ કરતા હતા. તે લોકોની આદ્રક મુનિ પર નજર પડી. તેઓએ તેમને ઓળખી લીધા. તેઓ જ્યારે તેમને પકડવા લાગ્યા તે આર્દિક મુનિએ પૂછ્યું કે અરે! આ અનાર્ય કર્મ શા માટે કરો છો ? ત્યારે તેઓએ રાજભય વિગેરે સઘળું વૃત્તાંત તેમને કહી સંભળાવ્યું. તે પછી આદ્રકના વચનોથી તેઓને પણ વૈરાગ્ય ઉપન થઈ આવ્યું. અને તેઓ બધા જ. રાશિત થઈ ગયા. રાજગૃહ નગરમાં પ્રવેશ કરતી વખતે હરિતતાપસ અને બ્રાહ્મણને વાદ વિવાદમાં હરાવ્યા. २० ७१ For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy