SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थयोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रककुमारचरितम् सामायिकपुस्तक सदोरकमुख वत्रिका प्रमानिकारजोहरणं सामायिकयोग्यमासना. दिकं च प्रेषितं कथितं च २.साभृतिकम् एकाने द्रष्टरूपम् । स च मृत्य आईकपुर गत्वा यथोक्तं कथयित्वा अभयकुमारेण प्रपेतमाभूतमर्पयदा ककुमाराय, आईककुमारश्च तादृशमामृतकम् एकान्ते दृष्ट्वा सञ्जातजातिस्मरणः सन् धर्मे प्रतिबुद्धो मातः, ततः संयमजिज्ञासावन्तं पुत्रं ज्ञात्वा तपिता चिन्तयति, ततः कचिद. न्यत्रापि ममपुत्रो गमिष्यतीति मनसि कृत्वा अन्यत्र मा गच्छतु इति भयात् पञ्च. शनमुभटै नित्यं रक्षितः ततः आर्द्र कोऽश्वशालायां गत्वा प्रधानाऽश्वेन पलायित. चाहिए जो मेरे माथ प्रीति करने की अभिलाषा रखता है । यह सोच कर उसने आईक के लिए सविधि सामायिक की पुस्तक, डोरा सहित मुखवस्त्रिका, पूजनी, रजोहरण तथा सामायिक के योग्य आसन आदि भेजे और उन्हें एकान्त में देखने के लिए कह दिया। सेवक आर्द्रकपुर पहुंचा। अभयकुमार का संदेश कह कर उसने आईक कुमार को वह उपहार दिये। आर्द्र कुमार ने वह उपहार एकान्त में देखे तो उसे जातिस्मरण उत्पन्न हो गया। वह धर्म में प्रतिबुद्ध हुआ। आद्रक को अब संयम ग्रहण करने की इच्छा हो गई। यह देख कर पिता विचार करने लगा-यह कहीं भाग जाएगा। कहीं भाग न जाय, इस भय से राजा ने उसकी देखभाल के लिए पांच सौ योद्धा नियुक्त कर दिए। फिर भी आर्द्रककुमार अश्वशाला में जाकर और वहाँ से एक बढिया घोड़ा लेकर भाग गया। સહ રાખવાની ઈચ્છા રાખે છે. આમ વિચારીને તેણે આદ્રકુમાર માટે સવિધિ સામયિકનું પુસ્તક, દેરા સહિત મુખવસ્ત્રિકા-મુહપત્તી, પૂજની અને રજોહરણ તથા સામાયિકને યોગ્ય આસન વિગેરે મોકલ્યા. અને તેને એક ન્તમાં જોવાનું કહી મોકલાવ્યું સેવકે આદ્રકપુર પહોંચીને અભયકુમારને સંદેશો કહીને તેણે આદ્રક કુમારને તે ભેટ આપી. આદ્રકુમારે તે ભેટ એકાન્તમાં જોઈ તે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અને તેથી ધર્મમાં પ્રતિબુદ્ધ થયે અ દ્રક કુમારને હવે સંયમ ધારણ કરવાની પ્રબળ ઈચ્છા થઈ ગઈ તે જોઈને તેના પિતા વિચાર કરવા લાગ્યા કે-આ કયાંક ભાગી જશે, તે કર્ષાઈ ભાગી ન જાય એટલા માટે રાજાએ તેની દેખરેખ માટે પાંચ દ્ધાઓની નીમણુક કરી. અર્થાત તેના રક્ષણ માટે પાંચસે દ્ધાઓ રાખ્યા તે પણ આદ્રકકુમાર અશ્વ શાળામાં જઈને અને ત્યાંથી એક ઉત્તમ ઘેડો. લઈને નાશી ગયા. For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy