________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्र
॥ अथ पष्ठमध्ययनमारभ्यते ॥
अथ श्री. आर्द्रककुमारकथाधनधान्यसमद्धे मगध ननपदे आसीद्वसन्तपुरनामनगरम् । तत्र सदा सामान यिकपालनतत्परः सामायिको नाम कुटुम्बी प्रतिवसति । तस्य सदोरकमुखवत्रिका प्रमाणिकाऽऽसनादिकसामायिकोपकरणानि अतीव पियाणि आसन् । स पतिदिन मुभयकालं, सामायिक कुर्वन् आस्ते । तस्य सफलोऽपि कुटुम्बः सामायिकप्रिय एव । स च संसारासारतां ज्ञात्वा संसाराद्विरक्तः सपत्नीकः समन्तभद्राचार्यसमीपे पत्रजितः, स संयममाराधयन् साधुभिः सार्ध विहरति । सोऽन्यदा स्व. पत्नी साध्वी भिक्षामटन्तीं दृष्ट्वा तथाविधमोहोदयान पूरितारनुस्मरणेन तस्या
छढे अध्ययन का प्रारंभ
आईक कुमार की कथा धन और धान्य से ममृद्ध मगध प्रदेश में वसन्तपुर नामक नगर था। वहां सदा सामायिक व्रत का आचरण करने वाला सामायिक मामक गृहस्थ निवास करता था। उसे डोरा युक्त मुखवस्त्रिका, पूजनी, आसन आदि सामायिक के उपकरण अत्यन्त प्रिय थे। वह प्रतिदिन दोनों समय सामायिक किया करता था। उसका सारा परिवार सामायिक का प्रेमी था। वह संसार की असारता को जान कर संसार से विरक्त होकर पत्नी सहित समन्तभद्राचार्य के समीप दीक्षित हो गया। संयम की साधना करता हुआ वह साधुमों के साथ विचरने लगा। उसकी पत्नी साध्वियों के साथ विचरने लगी। वह एक बार अपनी
छ। अध्ययनमा प्रारंभ
भाद्र उभारनी ४था--- ધન અને ધાન્યથી ભરેલા મગધ દેશમાં વસન્તપુર નામનું નગર હતું ત્યાં હંમેશાં સામાયિક વ્રતનું આચરણ કરવાવાળા, સામાયિક નામના ગૃહસ્થ રહેતા હતા, તેમને દેરા યુક્ત મુખવસ્ત્રિકા-મુહપત્તી-પૂજની, આસન, વિગેરે સામાયિકના ઉપકરણે ઘણા પ્રિય હતા, તેઓ દરરોજ બને સમયે સામાયિક કરતા હતા, તેમને બધે પરિવાર સામાયિકમાં પ્રેમવાળો હતો. તે સંસારની અસારતાને સમજીને સંસારથી વિરક્ત થઈને પિતાની પત્નીની સાથે “સમન્ત ભદ્રાચાર્ય' નામના આચાર્યની પાંસે દીક્ષિત થયા. સંયમની આરાધના કરતા થકા તે સાધુઓની સાથે વિહાર કરવા લાગ્યા, તેમની પત્ની સાથ્વીની સાથે વિહાર કરવા લાગી. તે એકવાર પિતાની સાથ્વી
For Private And Personal Use Only