SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम् कस्यचित्कदाचित् क्षीयते । समुदायत्वात्, परिदृश्यमानघटादिसमुदायवत् । इत्याधनुमानेनाऽऽगमेनाने न-बृहत्या प्रवृत्या च महापुरुषाणां सिद्धिः सिद्धयति । अयं भावः-सम्यग्ज्ञानदर्शनचारित्रलक्षणस्य मोक्षमार्गस्य सर्वथा कर्मक्षयस्य पीडोपशमादिनाऽध्यक्षेण दर्शनादत:-कस्यचिदात्यन्तिककर्महानिसिद्धरस्ति सिद्धिरिति, । तथोक्तम्-'दोषावरणयोहानि निःशेषाऽस्त्यतिशायिनी । क्वचिद् यश स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ॥इत्यादि । __ असिद्धेः स्वरूपं तु सुनिरूपितमेवाऽस्माभिः सर्वैरनुभूतमनुभूयमानञ्च । अा इमे न इति विचारणा सर्वथाऽरमणीया । इमे विशे ते इति ज्ञानं ज्ञानमतोऽन्यथाऽज्ञानम् ।२५। अवश्य होता है, जैसे घट समुदाय का । इत्यादि अनुमानों से अगम प्रमाण से और महापुरुषों द्वारा सिद्धि के लिए प्रवृत्ति करने से सिद्धि की सिद्धि होती है । भाव यह है कि सम्यग्दर्शन, ज्ञान एवं चारित्र रूप मोक्ष मार्ग की, सर्वथा कर्मक्षय की पीड़ा के उपशम से कर्म का क्षय प्रत्यक्ष देखा जाता है, अतः यह भी समझा जा सकता है कि किसी आत्मा के कर्मों का सर्वथा क्षय भी होता है । कहा भी है'दोषावरणयोर्हानि' इत्यादि। जैसे मल को नष्ट करने के कारण मिलने पर बाह्य और आभ्यन्तर मल का नाश हो जाता है, इसी प्रकार रागादि दोषों का भी किसी आत्मा से सर्वथा क्षय हो जाता है।' ___ अमिद्धि का स्वरूप तो स्पष्ट से सिद्ध ही है । उसका हम सब ने છે. જે જે સમુદાય હોય છે. તેને ક્ષય ક્યારેને કયારે પણ થાય છે જ જેમ ઘટ સમુદાયને ક્ષય, આ વિગેરે અનુમાનથી અને આગમન પ્રમાણેથી અને પુરૂષ દ્વારા સિદ્ધિને માટે પ્રવૃત્તિ કરવાથી સિદ્ધિની સિદ્ધિ થાય છે. કહેવાને ભાવ એ છે કે– સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ સમ્યક તપ મેક્ષ માર્ગની સર્વથા કર્મક્ષયની પીડાના ઉપશમથી કમને ક્ષય પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેથી એ પણ સમજી શકાય તેમ છે કે કઈ मात्मान। भनिसपथा क्षय ५९ छे. 'दोषावरणयोर्हानि' त्याहि. જેમ મળ-મેલને નાશ કરવાનું કારણ મળવાથી બાહ્ય--બહારને - અને આભ્યન્તર-અંદરને મેલ નાશ પામે છે, એ જ પ્રમાણે રાગ વિગેરે દેને તથા આવરણને પણ કઈ આત્મામાં સર્વથા ક્ષય થઈ જાય છે. અસિદ્ધિનું સ્વરૂપને સ્પષ્ટ રીતે સિદ્ધ જ છે. અમે બધાએ તેને For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy