SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. २ क्रियास्थाननिरूपणम् ३११ दलकर्णपीठधारिणः-अङ्गदादीनां धारकाः, 'विचित्तहत्थाभरणा' विचित्रहस्ताभरणाः, विचित्राणि हस्ताभरणानि येषां ते तथा, 'विचित्तमालामउलिमउडा' विचित्रमालामौलिमुकुटाः विचित्रा-विविधाकारा माला तया बद्धानि अतएव सुशोमितानि मौलिषु-मस्तकेषु मुकुटानि येषां ते तथा, दिलक्षणमालाब मुकुटवन्तो. भवन्ति पूर्वोपार्जितसुकृतकर्मप्रभावेण, 'कल्लाणगंधपवरवस्थारिहिया' कल्याण गन्धमवरवस्त्रपरिहिताः-सुरभिगन्धयुक्तपवरवस्त्र परिधानाः कल्याणानि-माङ्गलि. कानि पराणि-श्रेष्ठानि वस्त्राणि परिहितानि-धारितानि ये स्ते तथा, 'कल्लाण गपवरमल्लाणुलेवणधरा' कल्याणकमवरमाल्यानुलेपनधरा:-कल्याणकमालानां कल्याणकगन्धानुलेपनानाश्च धारकाः भवन्ति, 'भासुरबोंदी' भास्वरबोन्दयःभास्वरशरीरा:-प्रकाशयुक्तशरीरधारका भवन्ति । 'पलंबवगमालधरा' मलम्बानमालाधराः-वनं-जलं ततो जायमानं पङ्कजपुष्पं तस्य माला-चनमाला मध्यमपदलोपीसमासः, अथवा-वनम्-अरण्यं तत्र भवं चम्पकादिपुष्पं तेन निर्मापिता मालाकानों में कर्ण भूषण धारण करते हैं । उनके हाथों के आभूषण चित्र -विचित्र होते हैं। उनके मुकुट विचित्र मालाओं से सुशोभित होते हैं । वे कल्याणकारी श्रेष्ठ तथा सुगंधित वस्त्र धारण करते हैं। कल्याणकारी और उत्तममाला एवं अंगलोचन को धारण करने वाले होते हैं । उनका शरीर देदीप्यमान होता है-उनके शरीर से सर्वदा अद्भुन तेज प्रस्फुटित होता रहता है । वे लम्बीलटकती हुई वनमाला को धारण करते हैं । 'वन' का अर्थ है जल, उससे उत्पन्न होने वाला पुष्प-कमल, उसकी माला 'वनमाला' कहलाती है। वन-पुष्पमालावनमाला अथवा वन अर्थात् अरण्य में होने वाले चम्पक आदि के पुरुषों વિગેરે આભૂષણોથી અલંકૃત રહે છે, તેઓ અંગદ અને કુંડલેથી શોભાય. માન કપલવાળા હોય છે. તથા કાનમાં કર્ણ ભૂષણ ધારણ કરે છે. તેઓના હાથના આભૂષણે ચિત્ર-વિચિત્ર હોય છે. એમના મુગટે વિચિત્ર પ્રકારની માળાઓથી શોભાયમાન હોય છે. તેઓ કલ્યાણ કારી શ્રેષ્ઠ તથા સુગંધવાળા વસ્ત્રો ધારણ કરે છે. કલ્યાણ કા૨ક અને ઉત્તમ માળા અને અંગેચનને ધારણ કરવાવાળા હોય છે. તેઓનું શરીર દેદીપ્યમાન હોય છે. તેઓના શરીરમાંથી હંમેશાં અદૂભૂત તેજ પ્રકાશનું રહે છે. તેઓ લાંબી લટકતી એવી વનમાળાઓને ધારણ કરે છે. વનને અર્થ જળ એ પ્રમાણે થાય છે. એટલે કે પાણીમાંથી ઉત્પન્ન થવાવાળા કમળની માળા “વનમાળા કહેવાય છે. વનપુષ્પમાળા વનમાળા અર્થાત્ જંગલમાં થવાવાળા ચંપા વિગેરે પુની For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy