SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ध्ययन समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ.२ क्रियास्थाननिरूपणम् अथ द्वितीयश्रुतस्कन्धस्य द्वितीयमध्ययनं पारम्पतेद्वितीयश्रुतस्कन्धस्य गतं प्रथमाऽध्ययनं साम्प्रतं द्वितीयमारभ्यते । अब प. माऽध्ययने पुष्करिणी पुण्डरीकदृष्टान्तेनाऽयमर्थः समर्थितः-यदिह भूखण्डे मोक्ष कारणमजानन परती कः कर्मबन्धनान्न विमुश्चति । किन्तु सम्यकद्धया पवित्रानि:करणाः-रागद्वेषरहिता उत्तमा निर्ग्रन्थाः कर्मबन्धनानि त्रोटयित्वा मोक्षमासादयन्ति । तथा-स्वकीयसदुपदेशात्-अन्यमपि मुक्तिभानं कुर्वन्ति । तत्रेयं जिज्ञासा भवति-केन कारणेन जीवो बन्धमासादयति, केन च कारणकुठारेण बन्धनं छिता मोक्षं प्राप्नोति । एतस्य प्रश्नसारस्योत्तरदानाय द्वितीयाऽध्ययनं प्रवर्तते । अस्मिन्न द्वितीय अध्ययन दूसरे श्रुतस्कंध का प्रथम अध्ययन समाप्त हुमा, अब दूसरा अध्ययन का आरंभ किया जाता है। प्रथम अध्ययन में पुष्करिणी और पुण्डरीक के दृष्टान्त द्वारा इस अर्थ का प्रतिपादन किया गया है कि इस भूमि पर मोक्ष के कारणों को न जानने वाले परतीर्थिक कर्म पन्धन से मुक्त नहीं होते। किन्तु सम्यक् श्रद्धा से पवित्र अन्तःकरण वाले, राग और वेष से रहित उत्तम निर्ग्रन्थ ही कर्मबन्धनों को तोड कर मुक्ति प्राप्त करते हैं तथा अपने सदुपदेश से दूसरों को भी मुक्ति का पात्र बनाते हैं। अथ प्रश्न यह होता है कि जीव किस कारण से कर्मबंध को प्राप्त होता है और किस कारण रूप कुठार से बन्धन को काट कर मोक्ष प्राप्त करता है? इसी महत्व पूर्ण प्रश्न का उत्सर देने के लिए दसरा मीनत अध्ययन। प्राબીજા શુધનું પહેલું અધ્યયન સમાપ્ત થયું, હવે બીજા અધ્યય નને પ્રારંભ કરવામાં આવે છે. પહેલા અધ્યયનમાં પુષ્કરિણી-વાવ અને પંડરીક-કમળ દૃષ્ટાંત્તથી આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે કેઆ ભૂમિ પર મોક્ષના કારણેને ન જાણનારા એવા પરતીર્થિકે કર્મના બંધથી મુક્ત થતા નથી, પરંતુ સમ્યક્ શ્રદ્ધાથી પવિત્ર અંત:કરણવાળા રાગ અને દ્વેષથી રહિત ઉત્તમ નિજ કર્મના બંધનેને તેડીને મુક્તિને પ્રાપ્ત કરે છે. તથા પિતાના સદુપદેશથી બીજાઓને પણ મુક્તિ પ્રાપ્ત ४२१वे छे. I હવે પ્રશ્ન એ થાય છે કે–જીવ કેવા કારણથી કર્મ બંધને પ્રાપ્ત થાય છે, અને કયા કારણ રૂપ કુહાડાથી બંધનને કાપીને મોક્ષ પ્રાપ્ત કરે છે? આ મહત્વ ભરેલા પ્રશ્નને ઉત્તર આપવા માટે આ બીજું અધ્યયન स० २० For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy