________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे . तदा स कथयति यदि भवन्तः ऐहि शारीरपीडामपहत्तुं न समर्थाः तदा नरकनिगोदादिजनकं घोरमाणातिपातादि कृत्वा यत्यापमुपार्जयिप्यामि तत्समुद् भूतं दुःखं भुनानस्य मे का नयनः साहायं करिष्यन्तीत्यतोऽहं न प्राणातिपातादिकं करिष्यामीति कथयित्वा जीवहिंसादितः उपरतो जातः ॥५॥ मूलम् - एयमदूं से पेहाय परमाणुगामियं ।
निम्मो निरहंकारो चरे भिक्खू जिणाहियं ॥६॥ छाया- एतमर्थ स प्रेक्ष्य परमार्थाऽनुगामुकम् ।
निर्भमो निरहङ्कारश्चरे द्भिक्षु निनाहितम् ॥६॥ आप ही भोग । तब उसने कहा-जब आप लोग इसी भव में मेरी शारीरिक व्यथा दूर नहीं कर सकते तो प्राणातिपात आदि घोर दुष्कृत करके जब मैं नरक निगोद आदि में धचनागोचर (मुख से कह भी न सकते ऐसी) व्यथा का भाजन होऊँगा, तब आप लोग कैसे मेरी सहायता करेंगे?
तात्पर्य यह है कि मनुष्य पाप का आचरण करके धन उपार्जन करता है और उसे त्याग कर मरण शरण हो जाता है । वह परलोक में उस पापके फल स्वरूप विविध प्रकार की विषय वेदनाएँ भोगता है
और इधर उसके कुटुम्पी जन उसके अर्जित धनको भोगते हैं ! वे उस दुःख भोगने वाले का त्राण करने में समर्थ नहीं होते ॥५॥ 'एयमटुं स पेहाए' इत्यादि।
शब्दार्थ-'स भिक्खू:-सः साधुः' वह साधु 'एयम पेहाय-एत. ભગવે ત્યારે તેણે કહ્યું, જ્યારે તમો આ ભવમાં મારી શારીરિક પીડા મટાડી શકતા નથી, તે પછી પ્રાણાતિપાત વિગેરે ઘેર દુકૃત્ય કરીને જ્યારે હું નરક નિગોદ વિગેરેમાં વચનથી પણ અગોચર (મુખથી કહી પણ ન શકાય તેવી) વ્યથાને પાત્ર બનીશ, ત્યારે તમે મને કેવી રીતે સહાયતા કરશે?
કહેવાનું તાત્પર્ય એ છે કે-મનુષ્ય પાપનું આચરણ કરીને ધનની પ્રાપ્તિ કરે છે, અને તેને ત્યાગ કરીને મરણને શરણે પહોંચી જાય છે. તે પરલેકમાં તે પાપને ફલ સવરૂપ અનેક પ્રકારની વિષમ વેદનાઓ ભોગવે છે. અને આ લેકમાં તેના કુટુંબીજને તેણે મેળવેલ ધનને ઉપભેગ કરે છે. તેઓ તે દુઃખ ભેગવનારની રક્ષા કરવામાં સમર્થ થતા નથી. પણ
For Private And Personal Use Only