________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र.शु. अ. १० समाधिस्वरूपनिरूपणम्
शगाः किं कुर्वन्ति दवाइ-जायस्य जातस्य जातमात्रस्य 'बालस' बालस्य 'देह' देह-शरीरम् 'पकु' प्रकी- खण्डसःकया, आत्ममुखमुत्पादयन्ति, इत्थं पापक्रियां कुर्वतोऽभयतस्य जन्मान्तरशताऽनुबन्धि 'वे' वैरम् पवई' प्रवर्द्धते -प्रकर्षेण वद्धते । उक्तश्च
'विभिन्न रुचयो लोका, भवन्ति जगतीतले । क्रियावादाऽक्रयावादी' मन्यन्ते केचना दृताः ॥१॥ जानमात्रस्य बालस्य, कत्तयित्वा वपुर्जनाः। आत्मनः सुखमिच्छन्ति, ये केचन दया कुतः ॥२॥
वस्तुतोऽसंयमिना जीवैः सह शत्रुभावोऽभिवर्द्धत एवेति भावः ॥१७॥ __अक्रियावादियों की मान्यता इससे विपरीत है । इन्द्रियों के दास वे अक्रियावादी क्या करते हैं, सो यहां कहा गया है-तत्काल उत्पन्न पालक के शरीर को नरमेध यज्ञ में खण्ड खण्ड करके अपने लिए सुख उत्पन्न करते हैं। इस प्रकार पाप क्रिया करने वाले असंयमी का सैकड़ों जन्मों तक चालू रहने वाला वैर बढता है। कहा भी है-'विभिन्न रुचयो लोका' इत्यादि।
'इस लोक में भिन्न भिन्न रुचिचाले मनुष्य होते हैं। अत एव कोई क्रियावाद को मानते हैं, कोई अक्रियावाद को स्वीकार करते हैं। ॥१॥
'जातमात्रस्य बालस्थ' इत्यादि।
'जो लोग तत्काल जन्मे हुए बालक के शरीर को काट कर अपने सुख की अभिलाषा करते हैं, उनमें दया कहां!' ॥१७॥ જે જ્ઞાન માત્રથી જ ફલની પ્રાપ્તિ થતી હેત તે મિષ્ટાનનું જ્ઞાન થતાં જ મુખમાં મિષ્ટાન્નના સ્વાદને અનુભવ થાત. અને ઉદરની પૂર્તિ થઈ જાત,
અક્રિયા વાદિયેની માન્યતા આનાથી જદી છે. ઇન્દ્રિયોના દાસ તે અક્રિયાવાદીયે શું કહે છે? તે અહિયાં બતાવવામાં આવે છે. તે આ રીતે છેતેઓ તત્કાળ ઉત્પન્ન થયેલા બાળકના શરીરને નરમેધ યજ્ઞમાં કકડા-કકડા કરીને પિતાને માટે સુખ ઉત્પન્ન કરે છે. આવા પ્રકારની પાપક્રિયાનું આચરણ કરવાવાળા અસંયમીનું વેર સેંકડો જન્મ સુધી ચાલુ રહીને વધતું રહે छ. ४ह्यु ५६ छे.-विभिन्नरुचयो लोका' त्याल
આ લેકમાં જુદી જુદી રૂચી વાળા લેકે હોય છે. તેથી જ કઈ ક્રિયા વાદને માને છે, અને કઈ અકિયા વાદને સ્વીકાર કરે છે. | 'जातमात्रस्य बालास्य' या
જે લેક તત્કાળ જન્મેલા બાળકના શરીરને કાપીને પિતાના સુખની ઇચ્છા રાખે છે, તેઓમાં દયાને અંશ કયાં છે ? રા ૧૭૫
For Private And Personal Use Only