________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् ___टीका--- 'बाले य' बालश्च-जीवादि मूक्ष्मपदार्थावबोधराहित्याद् बाल इव बालो जीवः, 'एएसु' एतेषु पूर्वप्रदर्शितपृथिव्यादिषडूनीवनिकायेषु पापानि -छेदन भेदनगालनसापनादीनि नानाविधानि तेषां जीशनां दुःखोत्पादकानि कर्मा'ण 'वकुममाणे' प्रकर्षण-अतिशयेन कुर्वाणः, 'पावर पु' पापकेषु 'कम्मसु'. कर्मसु सत्सु 'आवट्टई' आवर्त्यते--पीडयते दुःखेन, यो या जीवं हिनस्ति तारशीमेव योनि तेन पूर्णकृतकर्मणा समव.प्य मुहुमुहुर्दुःखितो भाति । 'अनायओ' अतिपाततः जीवानां प्राणातिपाततः तादृशमशुभं ज्ञानवरणीयादिकम् 'पावकम्म' पपकर्म 'कीरई' कुरुते-स्वयं तादृशं-ज्ञानावरणीयादिकं पापं कर्म संपादयति, तथा-परान्-भृत्यादीन् प्राणातिपातादौ पापकर्मणि 'निउंजमाणेउ' नियोजयंस्तु करके पापकर्म उपार्जन करता है और अपने भृत्य (नौकर) आदि को परकर्म में नियुक्त करता हुभा भी पापकर्म का सम्पादन करता है ॥५॥
टीकार्थ-जीव आदि सूक्ष्म पदार्थों के ज्ञान से रहित होने के कारण शाल के समान अज्ञानी पुरुष पूर्वोक्त पृथ्वीकाय आदि षटूजीव. निकायों का छेदन, भेदन, गालन, तापन आदि करके और उन्हें दुःख उत्पन्न करनेवाले कृत्य करके पापकर्म उपार्जन करता है और उनके फलस्वरूप स्वयं दुःख से पीडित होता है। जो जीघ जिस प्रकार के जीव की हिंसा करता है, वह उसी प्रकार की योनि को प्राप्त करके पूर्वकृत कर्म से दुःखी होता है। इस प्रकार के ज्ञानावरण आदि अशुभ कर्म प्राणातिपात के द्वारा उपार्जित किये जाते हैं । जैसे स्वयं पाप करके कर्म उपार्जन करता है, उसी प्रकार अपने भृत्य आदि को प्राणाપાપકર્મનું ઉપાર્જન કરે છે. તેમજ પિતાના નેકર વિગેરને પાપકર્મમાં
જીને પણ પાપકર્મને જ સંચય કરે છે. આપણા ટીકર્થ– જીવ વિગેરે સૂક્ષમ પદાર્થોના જ્ઞાનથી રહિત થવાના કારણે બાલની સરખા અજ્ઞાની પુરૂષ પૂર્વોક્ત પૃથ્વીકાય વિગેરે જવનિકાનું છેદન ભેદન, ગાલન, તાપન, વિગેરે કરીને અને તેઓને દુઃખ ઉત્પન્ન કરવાવાળા કૃ કરીને પાપકર્મનું ઉપાર્જન કરે છે. અને તેના ફલરવરૂપ પિતે દુખેથી પીડાને રહે છે. જે જીવ જેવા પ્રકારના જીવોની હિંસા કરે છે, તે એવાજ પ્રકારની નિને પ્રાપ્ત કરીને પહેલાં કરેલ કર્મોથી દુઃખી થતો રહે છે. આવા પ્રકારના જ્ઞાનાવરણ વિગેરે અશુભ કર્મ પ્રાણાતિપાત દ્વારા ઉપાર્જીત કરવોમાં આવે છે. જેમકે સ્વયં પાપ કરીને કર્મનું ઉપાર્જન કરે છે, એ જ પ્રમાણે પિતાના નોકર ચાકર વિગેરેને પ્રાણાતિપાત વિગેરે પાપકર્મોમાં પ્રેરિત
For Private And Personal Use Only