SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir DASI सूत्रकृतानपत्रे विलंबकानि, विलम्बन्ते धारयन्तीति विलम्बकानि एतानि जीवाकारं धारयन्ति । तथाहि-यया कलल -बुबुर-मांस पेशी-गर्भ-प्रसव-बाल-कौमार-यौवन-जरामस्यातो मनुष्यो भवति । तथैर वृक्षवनस्पत्यादयोऽपि जाता, अभिनाः, संजातरसा: पुवानः कथयन्ते । परतश्च त एव पुनः परिपक्याः शुष्काः मृताश्चेति व्यवहियन्ते । या या अवस्था मनुष्याणांतास्ता एव वृक्षवनस्पतीनामपि भवन्ति। अतोऽपि सर्वे जीषा एव । ततो हरितान्यपि जीवाकारं विलंबन्ते एव । 'पुढोसियाणि' पृथक् श्रितामि, एतानि, मूलशाखास्कन्धपत्रादि भेदेषु संख्येयासंख्येयानन्तभेदभिन्नानि वनस्पकी वृद्धि और हानि देखने से धनस्पतिकाय सजीव सिद्ध होता है। इसके अतिरिक्त ये जीव की विविध अवस्थाओं को धारण करते हैं। यथा-कलल, बुद्बुद, मांसपेशी गर्भ, प्रसव, बाल, कुमार, यौवन और जरा अवस्थाएँ मनुष्य में होती हैं, अतएव मनुष्य सजीव है, उसी प्रकार वनस्पति में भी जात (उत्पन्न) अभिनव (नूनन) संजातरस, युवा आदि अवस्थाएँ होती हैं । तत्पश्चात् वे शुष्क, परिपक्व और मृत कहलाते हैं। इस प्रकार जो जो अवस्थाएँ मनुष्य में होती है, वही सब वनस्पति में होती हैं, इस कारण वे भी जीव हैं। वनस्पतिकायिक जीव वनस्पति के मूल, शाखा, स्कंध, पत्र आदि अवयवों में संख्यात, असंख्यात एवं अनन्त संख्या में आश्रित होकर रहते हैं । ऐसा नहीं है कि सम्पूर्ण वृक्ष में एक ही जीव हो । પ્રાપ્તિ અને અપ્રાપ્તિને લીધે વનસ્પતિને શરીરની વૃદ્ધિ અને હાનિ થતી જોવામાં આવે છે, તેથી સિદ્ધ થાય છે કે વનસ્પતિકાય સજીવ છે વળી વનસ્પતિકાય પણ જીવની વિવિધ અવસ્થાઓ ધારણ કરે છે. કલલ (વીર્ય અને शातिना समुहाय शरी२६५७ मतावानी भ१२था) मांसपेशी, , प्रसप, બાલ્યકાળ, કુમાર, યૌવન અને જરા, આ બધી અવસ્થાએાને જેમ મનુષ્યમાં સદ્ભાવ હેય છે, એજ પ્રમાણે વનસ્પતિમાં પણ જાત ( ઉત્પા) અભિનય નૂતન) સંજાતરસ, યુવા આદિ અવસ્થાઓને સદૂભાવ હોય છે. ત્યાર બાદ પરિપકવ, શુષ્ક અને મૃત આ અવસ્થામાં પણ આવે છે. આ પ્રકારે મનુબમાં જે જે અવસ્થાઓના સદૂભાવ છે, તે બધી અવસ્થાઓને વનસ્પતિમાં પણ સદ્દભાવ હોય છે. તે કારણે વનસ્પતિની સજીવતા સિદ્ધ થાય છે. વન સ્પતિકાયિક જી વનસ્પતિનાં મૂળ, શાખા, કંધ. પત્ર આદિ અવયમાં સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત સુધીની સંખ્યામાં આશ્રય લઈને રહેતા હોય છે. એવું માનવું જોઈએ નહીં કે આખા વૃક્ષમાં એક જ જીવ હોય છે. For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy