SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र.श्र. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५७३ कादिलोकं दुःखनिदानं ज्ञात्या, स्वरूपतः कारगतश्च ज्ञात्वा, 'सवारं' सर्वेवारम् 'स' सर्वम् 'वारिय' वारितवान-बहुशो निवारणं कृतवान् । नहि स्वयमनवस्थित स्तस्मिन् परान् व्यवस्थापयितुं समर्थों भवतीति । __ यावत्पर्यन्त स्वयमिन्द्रियनिग्रहं न करोति तावदुपदिश्य परानपि इन्द्रियदमनादौ न व्यवस्थापयतीति स्वमनसि निश्चित्य स्वयमेव भगवता इन्द्रियाणि निगृह्य परस्मै उपदिधमिति । तदुक्तम्-- 'ब्रुवाणोऽपि न्याय्यं स्ववचनविरुद्धं व्यवहरन परानाऽलं कश्चिदमयितुमदान्तः सत्यमिति । भवान्निश्वित्यैवं मनसि जगदाधाय सकलं, स्वमात्मानं तावदमयितु मदान्तं व्यवसितः ॥१॥ इति ॥ आर अर्थात् इहलोक और पार अर्थात् परलोक अथवा आर अर्थात् मनुष्यलोक और पार अर्थात् नरकादि लोक को दुःख का कारण जान कर, उन्हें स्वरूप एवं कारणों से पहचान कर त्याग दिया था। __भगवान ने प्रागातिपान आदि पापों का स्वयं त्याग करके दूसरों को भी उस त्याग में स्थापित किया था, क्यों कि जो स्वयं उनमें स्थित न हो वह दूसरों को स्थिा करने में समर्थ नहीं हो सकता । जब तक कोई स्वयं इन्द्रिय निग्रह नहीं करता तब एक उपदेश देकर दूसरों को इन्द्रिय निग्रह आदि में नियोजित नहीं कर सकता, આર એટલે કે આ લેકને અને “પાર એટલે કે પરલકને, અથવા ‘આર એટલે મનુષ્યને અને પાર” એટલે નરકાદિ લેકને દુઃખનું કારણ જાણીને, તેમના સ્વરૂપનો અને તેમની પ્રાપ્તિના કારણેને પૂરે પૂરો ખ્યાલ આવી જવાથી, તેમાં પુનરાગમન ન કરવું પડે એવી પ્રવૃત્તિ કરીને આઠ પ્રકારનાં કર્મોને ક્ષય કરીને-તે એ નિર્વાણ પામ્યા છે. મહાવીર પ્રભુએ પ્રાણાતિપાત આદિ પાપને પિતે ત્યાગ કર્યો હતે અને અન્ય જીને પણ તે ત્યાગ કરવાને ઉપદેશ આપ્યો હતો. એ નિયમ છે કે ઉપદેશક જે વસ્તુના ત્યાગને ઉપદેશ આપતે હેય તેને, ત્યાગ પહેલાં તે તેણે જ કરવો જોઈએ. તેમજ તેના ઉપદેશની અન્ય લેકો પર સારી અસર પડે છે. જ્યાં સુધી કેઈ ઉપદેશક પિતે જ ઇન્દ્રિયને નિગ્રહ કરે નહીં, ત્યાં સુધી અન્યને ઇન્દ્રિયનિગ્રહ આદિ કરવાનું કહેવામાં સફળ થઈ શકે નહીં. આ વાતને For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy