SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृतास टोका-(से) सा-असौ भगवान् महावीरः चतुस्विंशतिशययुक्तः, पश्चत्रिशद्वाणीगुणसम्पन्नः (खेयन्नए) खेदज्ञः खेदं-संसारोदरविवरवर्तिजीवानां कर्मविपाकजनितं चतुर्गतिभ्रमणलक्षणं दुःखं जानातीति खेदज्ञः, दुःखनिराकरणसमर्थोपदेशदानात्। अथवा-(खेयन्नए) क्षेत्रज्ञः क्षेत्र सकलकर्मणामुत्पादनस्थान जनातीति क्षेत्रज्ञः यद्वा क्षेत्रमाकाशं तद्नानातीति क्षेत्रज्ञः, लोकालोकस्वरूपपरिज्ञानवान् तथा-(कुसले) कुशल:-प्राणिनां दुःखकारणकर्मणोऽपनयने उपदेशदानादिना दक्षः। यद्वा-को-आत्मरूपपृथिव्यां शेते तिष्ठति प्रादुर्भवतीति कुशःभवस्थकेवली अवस्था में चक्षु के पथ में स्थित भगवान के श्रुतचारित्र धर्म को समझो और भगवान के धैर्य को सम्यक प्रकार से कुशाग्र बुद्धि से विचारो ॥३॥ टीकार्थ-चौतीस अतिशयों से सम्पन्न एवं वाणी के पैंतीस गुणों से विभूषित वह भगवान महावीर खेदज्ञ थे, अर्थात् संसार में भ्रमण करने वाले जीवों को कर्मविपाक से उत्पन्न होनेवाले एवं चार गतियों में भ्रमण रूप दुःख को जाननेवाले थे । उस दुःख को दूर करने में समर्थ उपदेश दिया है, अतएव वे उसके ज्ञाता थे। अथवा 'खेयन्नए' का अर्थ है क्षेत्रज्ञ अर्थात् सम्पूर्ण कर्मों के उत्पाद स्थान को जाननेवाले थे। अथवा क्षेत्र आकाश को जाननेवाले थे अर्थात् उन्होंने लोक और आलोक के स्वरूप को जाना था। भगवान् कुशल थे अर्थात् प्राणियों को दुःख पहुँचानेवाले कर्मों का निवारण करनेवाला उपदेश देने में दक्ष थे अथवा भग દૃષ્ટિ સમક્ષ પ્રત્યક્ષ વિદ્યમાન મહાવીર પ્રભુના શ્રુતચારિત્ર રૂપ ધર્મને બરાબર સમજી લે અને તેમના ધર્યગુણના સારી રીતે કુશાગ્રબુદ્ધિથી વિચાર કરે. આવા ટીકાર્યું–ત્રીશ અતિશયથી અને વાણીના પાંત્રીશ ગુણેથી સંપન્ન એવા તે મહાવીર પ્રભુ “બેઠા હતા. એટલે કે સંસારમાં ભ્રમણ કરનારા છોને કમવિપાકને લીધે ગવવા પડતાં દુઃખના તથા ચાર ગતિએ માં ભ્રમણ કરતાં કરતાં સહન કરવા પડતાં દુખના જાણકાર હતા તેમણે તે દુ:ખને દુર કરવાને માર્ગ બતાવે છે. સંસારના દુઃખનું કારણ તથા તે દુઃખને દૂર કરવાને ઉપાય તેઓ જાણતા હતા, તેથી જ તેમને “ખેદજ્ઞ' કહ્યા છે. मा 'खेयन्नए' । म क्षेत्रज्ञ ५ थाय छे. तेथे। सणां भान पाई સ્થાનને જાણનારા હતા. અથવા તે ક્ષેત્રને જાણનારા હતા એટલે કે લેક અને અલેકના સ્વરૂપના જાણકાર હતા. તેઓ કુશલ હતા, એટલે કે પ્રાણીઓને ખિ દેનારા કર્મોનું નિવારણ કરનાર ઉપદેશ દેવામાં દક્ષ (નિપુણ) હતા. For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy