SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे न हिंस्याम्-न विराधयेत् । यस्य कस्यापि पाणिनः यस्यां कस्यामप्यवस्थायाम् कमपि कारणविशेषमासाद्य विराधनं न कुर्यात् , पूर्वोक्तांस्तांस्तान नरकानवधार्य। यस्मात् पाणिवधकरणेन महती यमयातनाऽनुभूयते प्राणिवधिकैनर के । उक्तञ्च 'तस्मान्न कस्यचिद्धिसामाचरेन्मतिमानरः। हिंसको नरकं घोरं गन्ता यास्यति याति हि ॥१॥' इह हि हिंसेत्युपलक्षणम् तेन मृपावादाऽदत्तादानमैथुनपरिग्रहाणामपि संग्रहः । एतेऽपि नरकपापका शास्त्रविरुद्धमाचरतां । सत्स्वपि नरकपातकारिणीभूतेषु बहुषु हिंसापाधान्यं लेभे अस्तस्था एवोल्ले वः पूर्व कृतः । प्राणी की किसी भी अवस्था में, किसी भी कारण विशेष से हिंसा न करे। क्योंकि जो जीव प्राणियों का बध करते हैं, उन्हें नरक में महान् यातना भुगतनी पडती है । कहा भी है-'तस्मान्न कस्यचिद्धि मा' इत्यादि। इस कारण पतिमान् साधु किसी भी प्राणी का प्राणवापरोपण न करे। हिंसक जीव घोर नरक में गये हैं, जाएंगे और जा रहे हैं ॥१॥ यहाँ 'हिंसा' उपलक्षण मात्र है। उससे मृषावाद, अदत्तादान, मैथुन और परिग्रह पाप का भी ग्रहण करना चाहिए। ये मभी पाप शास्त्र से विपरीत आचरण करने वालों को नरक में ले जाने वाले हैं। यद्यपि नरक निपात के अनेक निमित्त हैं तथापि हिंसा उनमें प्रधान है। अतएव शास्त्रकार ने यहां उसी का उल्लेख किया है। લેકમાં કઈ પણ વસ, સ્થાવર, સૂમ. બાદર પર્યાપ્ત કે અપર્યાપ્ત છની વિરાધના કરવી જોઈએ નહીં એટલે કે તેણે કઈ પણ પ્રાણની, કઈ પણ પરિસ્થિતિમાં, કઈ પણ કારણે હિંસા કરવી જોઈએ નહીં. તેણે એ વાત ભૂલવી ન જોઈએ કે પ્રાણીઓને વધ કરનાર છવને નરક ગતિમાં નારક રૂપે ઉત્પન્ન થઈને ઘેર યાતનાઓ ભેગવવી પડે છે. કહ્યું પણ છે કે'तस्मान्न कस्यचिद्धिंसा' ल्याहि આ કારણે બુદ્ધિમાન સાધુએ કોઈ પણ પ્રાણીને પ્રાણેનું વ્યપરપણુ(वियो) ४२ नही सिवा २ न२४मा या छ, तय छ भने १॥ અહીં ‘હિંસા' પદના પ્રયોગ દ્વારા મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહના ત્યાગનું પણ સૂચન કરાયું છે, એમ સમજવું. આ બધા પાપનું સેવન કરનાર ને પણ નરકગતિની પ્રાપ્તિ થાય છે. જો કે નરકગતિમાં જવાનાં અનેક નિમિત્ત છે, છતાં પણ હિંસા તેમાં મુખ્ય નિમિત્ત રૂપ હોવાને કારણે સૂવારે અહીં તેને જ ઉલ્લેખ કર્યો છે. જીવ અજીવ આદિ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy