SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे भवति । याञ्चापरीपहो हि अल्पसत्वानां दुःखेन प्रणोधते, सह्यतेभिक्षाऽतीवकष्टदायिनी भवति । तथाचोक्तम्-- "गतिभ्रंशो मुखे दैन्यं गात्रस्येन्दोविवर्णता । मरणे यानि चिह्नानि तानि चिह्नानि याचके ॥१॥” इति । तावदेव स्वमानं स्थीयते, यावन किंचिद् याचते । तस्मात् याचा परीषहोऽतीव दुःख जनको भवति । तदेवं दुस्सहं याश्चापरीपहं परिसह्य विगताऽभिमानमहा. सत्वज्ञानाभिवृद्धये महापुरुषसेवितं पन्थानमनुव्रजतीति । आक्रोशपरीपहं श्लोका न अपरभागेन दर्शयति-"पुढो जणा" इत्यादि। निर्वाह करना पड़ता है। इसी प्रकार याचना परीषह भी उनके लिए दुस्सह होता है। अल्पसाव प्राणी बडी कठिनाई से उसे सहन कर पाते हैं । भिक्षावृत्ति अत्यन्त कष्टजनक होती है । कहा भी है-'गतिभ्रंशो मुखे दैन्य' इत्यादि। __ मृत्यु के समय जो चिह्न प्रकट होते हैं, वही चिह्न याचक में भी दिखाई देते हैं। उसकी गति अटक जाती है, मुख पर दीनता छा जाती है और चेहरा तेजोहीन हो जाता है।' तभी तक मनुष्य का गौरव टिकता है जब तक वह किसी वस्तु की याचना नहीं करता। अतएव याचा परीषह अत्यन्त दुःखजनक होता है । महासत्व पुरुष इस प्रकार दुस्मह याचना परीषह को सहन करके ज्ञानादि की निरन्तर वृद्धि के लिए महापुरुषों द्वारा सेवित पथ पर चलते हैं। આપવામાં આવેલી વસ્તુ વડે જ નિર્વાહ ચલાવ પડે છે. આ પ્રકારને યાચનાપરીષહ પણ તેમને માટે દુહ થઈ પડે છે. જેનામાં આત્મબળ ઓછું હોય છે એવાં સાધુ ઓ મહામુશ્કેલીએ આ પરીષહ સહન કરે છે. આ પરીષહ અસહ્ય બનવાથી કઈ કે.ઈ કમજોર સાધુ એ સંયમને પરિત્યાગ પણ કરી દે છે. ભિક્ષાવૃત્તિ કેટલી કષ્ટજનક હોય છે તે નીચેના કલેકમાં मतामा माव्यु छे. 'गतिभ्रंशो मुखे दैन्य' त्याह-मृत्युना समये २ ચિહા પ્રગટ થાય છે તે ચિહ્નો યાચકમાં પણ દેખાય છે. તેની ગતિ અટકી જાય છે, મુખ પર દીનતા છવાઈ જાય છે અને ચહેરા તેજહીન થઈ જાય છે.” જ્યાં સુધી માણસ કેઈની પાસે કઈ વસ્તુની યાચના કરતું નથી, ત્યાં સુધી જ તેનું ગૌરવ ટકે છે. તેથી જ યાચના પરીષહને અત્યંત દુસહ માન વામાં આવે છે. દૃઢ મનોબળવાળે પુરુષ જ યાચના પરીષહને સહન કરીને જ્ઞાનાદિની વૃદ્ધિ કરવા માટે મહાપુરુ દ્વારા સેવિત માર્ગે આગળ વધે છે. For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy