SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२० सूत्रकृताङ्गसूत्रे मनोवाक्कायगुप्तमपि साधुम् (एगतयं) एकतिय मेकाकिनम् (अणगारं) अनगारं साधु बध्नन्ति विचित्रहावभावेन स्त्रिय इति ॥८॥ टीका--'जहा' यथा 'निभयं' निर्भयम्-स्वभावतो भयरहितमपि 'सी' सिंह वनराजम् 'कुणिमेणं मांसेन-मासं दत्त्वा 'पासेणं' पाशेन 'बंधति' बध्नाति बधिकः, बद्धा चाऽनेकप्रकारेण पीडां ददाति । एवं' एवमेवं प्रकारेण 'इस्थियाउ' स्त्रियः बध्नन्ति स्ववशं कुर्वन्ति, 'संवुडं' संवृतम्-प्रशममनोवाक्काययोगयुक्तं 'एकतयं' एकाकिनं मुनिराज 'अणगारं' अनगारं साधुम् यदा संवृत्तोऽपि मनोवाक्कायैः गुप्तोपि साधुः स्त्रीणां वशमुपयाति, तदा का कथा असंवृतानामितरेषाम् । एतावता स्त्रीणामतिसामर्थ्य प्रदर्शितम् । अन्ये च परीपहाः यथा कथंचित् जेतुं शक्या अपि किन्तु स्त्री पीपहः दुःखेन जेतुं शक्यते इति ध्वनितम् इति ॥८॥ टीकार्थ--जैसे स्वभाव से ही निर्भय और इस कारण एकाकी विचरण करने वाले वनराज सिंह को मांस देकर शिकारी बन्धन में बांध लेते हैं और बांधकर अनेक पीडाएँ देते हैं, इसी प्रकार स्त्रियाँ मन वचन काय को गोपन कर रखने वाले एकाकी मुनि को अपने बन्धन में फंसा लेती हैं। ___ जब अपने मन वचन और काय को वशीभूत कर लेने वाला साधु भी स्त्रियों के वशीभूत हो जाता है तो अन्य असंवृत (गृहस्थजनों) का तो कहना ही क्या है ? इस कथन के द्वारा स्त्रियों के सामर्थ्य का अतिशय प्रदर्शित किया गया है और यह भी सूचित किया गया है कि अन्य परीषह तो किसी प्रकार सहन भी किये जा सकते हैं मगर स्त्री परीषह को जीतना अत्यन्त कठिन है ॥८॥ 1 ટીકાઈ–સિંહ નિર્ભય હોવાને કારણે વનમાં એકલે વિચરણ કર્યા કરતે હેય છે. એવા વનરાજ સિંહને માંસ વડે લલચાવીને શિકારી જાળમાં ફસાવે છે, અને તેમાં ફસાયેલા સિંહને અનેક પ્રકારે પીડ પહોંચાડે છે, એજ પ્રમાણે મન, વચન અને કાયમુતિથી યુક્ત, એકાકી મુનિને સ્ત્રી હાસ્ય, કટાક્ષ આદિ પૂર્વોક્ત ઉપાયો દ્વારા પિતાના ફંદામાં ફસાવે છે. જે પિતાના મન, વચન અને કાયાને વશ રાખનારા સાધુઓ પણ સ્ત્રીઓના મોહપાશમાં ફસાઈ જાય છે, તે અન્ય અસંવૃત (વ્રતરહિત) પુરુષોની તો વાત જ શી કરવી ! આ કથન દ્વારા સૂત્રકારે સ્ત્રીઓના સામર્થ્યની અતિશયતા પ્રગટ કરી છે, અને એ વાત સૂચિત કરી છે કે અન્ય પરીષહેને તે કઈ પણ રીતે સહન પણ કરી શકાય છે, પણ સ્ત્રી પરીષહને જીતવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. ૮ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy