SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - सूत्रकृतागलो टीका--'मंदा इथिओ' मन्दा: काममचालकतया सदसद्विवेकरहिताः 'इस्थिो स्त्रिया 'त' तं महापुरुष साधुम् 'मुहुमेण' सूक्ष्मेण-दर्शनमांगलिकनिमित्तेन 'छमपएण' छमपदेन-कपटजालेन परिकाम्म' परिक्रम्य-साधुसमीपमागत्य, अथवा पराक्रम्य अभिभूय व्यामोहयन्ति साधुम् । शीलात् पासयन्ति इति यावत् । त्रियो हि मायापधानाः । ननु कथं ताः शीलवन्तं जागरुकमपि व्यामोहयन्ति-इत्यत आह-उवायपि । इत्यादि । 'उव्वायंपि' उपायमपि 'ताउ जाणंसु' ताः जानन्ति मायापधानाः भिक्षु राग के वशीभूत हो जाते हैं-कर्मोदय से स्त्री के साथ संसर्ग कर लेते हैं ॥२॥ . टीकार्थ--कामवासना को प्रज्वलित कर देने वाली होने के कारण जो सत् और असत् के विवेक से रहित है ऐसी मन्द स्त्रियां महापुरुष साधु के पास दर्शन या मांगलिक श्रवण के बहाने से कपट का जाल फैलाकर आती है या साधु को मोहित करती है अर्थात् शील से युत करती हैं। स्त्रियों में मायाचार की प्रधानता होती है । कहा भी हैगुस पदों द्वारा या गुप्त नाम के द्वारा या मधुर भाषण करके वे अपना जाल फैलाती हैं। . स्त्रियां शीलवान् और सावधान पुरुष को किस प्रकार मोहित कर होती है । इस प्रश्न का उत्तर देते हुए कहा गया है वे स्त्रियां मोहित હોય છે કે કઈ કઈ ભિક્ષુ એ રાગને વશીભૂત થઈને સ્ત્રીની સાથે સંસર્ગ કરી લે છે. રક્ષા ટીકાર્યું–કામવાસનાને પ્રજવલિત કરનારી હોવાને કારણે જે સ્ત્રીએ સત અને અસત્ના વિવેકથી રહિત છે, એવી મમતિ સ્ત્રિઓ દર્શન કરવાને બહાને અથવા પ્રવચન કે માંગલિક શ્રવણ કરવાને બહાને સાધુની પાસે આવે છે, અને પિતાની કપટજાળ બિછાવીને સાધુને પિતાની તરફ આકર્ષવાને પ્રયત્ન કરે છે. તેને પરિણામે કઈ કઈ સાધુ સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈ જાય છે. ચિએ માયાચારમાં નિપુણ હોય છે. કહ્યું પણ છે કે – * “ીએ ગુપ્ત પદે દ્વારા ગુપ્ત નામ દ્વારા અથવા મધુર વાણુ કાશ પિતાની કપટજાળ ફેલાવે છે.” સ્ત્રીઓ શીલવાન અને સાવધાન પુરુષને કેવી રીતે મોહિત કરે છે? . આ પ્રશ્નનો ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે સિઓ પુરુષને માહિત કરવાના એવા ઉપાયે પણ જાણતી હોય છે કે જે ઉપાય અજમાવીને તે For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy