________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतास्त्रे 'विशिनष्टि । 'जत्थे'त्यादि । 'जस्थ' यत्र संसारसागरे प्राणिनो विषण्णाः स्थिताः सन्तः ललनादिविषयासक्ताः स्वस्वकर्मणा पापेन कृत्यंते पीडयन्ते । एतादृशमतिदुस्तरमपि संसारसागरं प्रतिकूलाग्रुपसर्गत्यागेन संयमानुष्ठानादिना च करणेन संतरन्ति भावशुद्धा विद्वांस इति ॥१८॥
संप्रति प्रकृतोपसंहरन्नुपदेशान्तरमाह-'तं च भिक्खू परिणाय' इत्यादि। मूलम्-'च भिक्खू परिणाय सुब्बए समिए चरे।
मुसावायं च वजिज्जा अदिनांदाणं च वोसिरे ॥१९॥ छाया-तं च भिक्षुः परिज्ञाय सुव्रतः समितश्चरेत् ।
____ मृषावादं च वर्जयेददत्तादानं च व्युत्सृजेत् ॥१९॥ लम्बन लेकर संमार सागर को पार करते हैं। जिनका मन नारी आदि विषयों में आसक्त है, वे जिस संसार में अपने किये पापकर्मों के कारण पीडा पाते है, ऐसे दुस्तर संसारसागर को भी प्रतिकूल आदि उप. सों का त्याग करने से तथा संयम के अनुष्ठान आदि के द्वारा पार किया जा सकता है। किन्तु इसे वही पार कर पाते हैं जिनकी भावना विशुद्ध होती है और जो सम्यग्ज्ञान से सम्पन्न होते है ॥१८॥ ___ अब प्रस्तुत विषय का उपसंहार करते हुए सूत्रकार उपदेश करते है--'तं च मिक्खू' इत्यादि।
शब्दार्थ--भिक्खू-भिक्षुः साधु 'तं च परिणाय-तं च परिज्ञाय' पूर्वोक्त कथन को जानकर अर्थात् वैतरणी नदी के जैसी स्त्रियां दुस्तर લઈને સંસારસાગરને પાર કરી શકે છે. પરંતુ જેમનું મન નારી આદિમાં આસક્ત હોય છે. તેઓ સંસારમાં જ અટવાયા કરે છે. આ સંસારમાં સઘળા છ અનંતકાળથી આવાગમન કર્યા કરે છે અને પિતાનાં પાપકર્મોને કારણે પીડા ભોગવે છે. એવા દુસ્તર સંસારસાગરને પણ ઉપસર્ગો અને પરીપ સામે વિજય મેળવનારા લેકે સંયમની આરાધના કરીને તરી શકે છે. જેમની ભાવના શુદ્ધ હોય છે અને જેઓ સમ્યજ્ઞાનથી યુક્ત હોય છે, તેઓ જ તેને તરી શકે છે. ૧૮
હવે પ્રસ્તુત વિષયને ઉપસંહાર કરતા સૂત્રકાર એ ઉપદેશ આપે છે કે 'तं च भिक्खू त्याह
शा-'भिक्खू-भिक्षुः' साधु 'तं च परिण्णाय-तं च परिहाय' पूत કથનને જાણીને અર્થાત્ વૈતરણું નદીની જેમ સ્ત્રીઓ દુતર છે ઈત્યાદિ સમ્યક
For Private And Personal Use Only